વર્લ્ડ બેન્કે તેના એક અહેવાલમાં ગયા સપ્તાહે જણાવ્યુ હતું કે, દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મેળવનારા ભારતને 2021માં 87 બિલિયન ડોલરનું રેમિટન્સ પ્રાપ્ત થયું છે,...
પાંચ
છેલ્લાં પાંચ વર્ષમાં ભારતના આશરે છ લાખ લોકોએ પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની...
દક્ષિણ આફ્રિકામાં કારનું ટાયર ફાટતાં થયેલા અકસ્માતમાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોનો મોત થયા હતા અને બે વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. આ પરિવાર ભરુચ...
Fear of a new wave of Corona in India since January
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સોમવારે ચેતવણી આપી હતી કે ઓમિક્રોન વેરિયન્ટને પગલે વિશ્વમાં ખૂબ ઊંચું જોખમ છે. પ્રારંભિક પુરાવાને આધારે લાગે છે કે સ્વરૂપ...
ટ્વીટરના સીઇઓ તરીકે પરાગ અગ્રવાલના નામની જાહેરાત સાથે તેઓ અમેરિકા સ્થિત વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓના ભારતીય મૂળના એક્ઝિક્યુટિવની વધતી જતી પાવર ક્લબમાં સામેલ થયા છે....
ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ રાજીનામુ આપી દીધું છે અને હવે તેમનું સ્થાન કંપનીના સીટીઓ પરાગ અગ્રવાલ લેશે. આ વાતની જાણકારી પરાગે પોતે આપી છે....
ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ફર્સ્ટ લેડી સવિતા કોવિંદ અને તેમનાં પુત્રી સ્વાતિ કોવિંદ 28 નવેમ્બરે ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં...
બેલ્જિયમ
ભારતના હીરાના વેપારી અને ભાગેડુ મેહુલ ચોક્સીએ પોતાનું ફરી અપહરણ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે. મેહુલ ચોક્સીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું...
ઓમિક્રોન કેટલો ખતરનાક છે તે અંગે દિલ્હી એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વેરિયન્ટના સ્પાઇક પ્રોટીન...
Vistara will be merged with Tata Air India by March 2024
ભારત કોરોનાના નવા વેરિયન્ટને કારણે 15 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ કરવાની યોજનાની ફેરવિચારણા થઈ શકે છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના મુદ્દે રવિવારે કેન્દ્રીય...