ડો. હેમિલ પી લાઠિયા
જ્યોતિષાચાર્ય
શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહ મા સૌથી ધીમી ગતિ એ ભ્રમણ કરે છે...
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવાર, 2 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ગુજરાતની અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરાશે.
પૂજય પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી...
છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ચરમસીમા રૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી ઉજવાશે. અમદાવાદમાં...
પૂ. મોરારિબાપુ
મારા ભાઈ-બહેનો, મારી વાત આપ માનો કે ન માનો, એનું કોઈ દબાણ નથી; આપ સ્વતંત્ર છો પરંતુ બરાબર સાંભળો. આ સ્મશાન એવી જગ્યા...
શક્તિપીઠ અંબાણીમાં પ્રસાદીનો વિવાદ શમ્યો નથી ત્યારે પાવાગઢના સુપ્રસિદ્ધ કાલિકા મંદિરમાં છોલેલુ શ્રીફળ લઇ જવા પર તેમજ શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાથી વિવાદ ઊભો થયો...
પૂ. મોરારિબાપુ
કથા જગતના વડીલો પાસેથી મેં આ કહાની સાંભળેલી છે. ઘણા સંદર્ભોમાં આ દ્રષ્ટાંત કહેવાયું છે. એક માણસ પૂર્વ દિશા તરફ પાગલની માફક દોડતો...
પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજના 100મા જન્મવર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર નોર્થ અમેરિકામાં BAPS કેન્દ્રોએ તેમના જીવન તથા પરમ શાંતિ પ્રત્યેના તેમના માર્ગદર્શનની ઉજવણી કરવા...
આસારામે બળાત્કારના કેસમાં ગાંધીનગરની સેશન કોર્ટે કરેલી આજીવન કેદની સજાને ગુરુવારે હાઇકોર્ટમાં પડકારી હતી. સુરતની મહિલાએ ૨૦૧૩માં રેપ સહિતની ધારા હેઠળ આસારામ વિરુદ્ધ ફરિયાદ...
દ્રારકા-શારદા પીઠના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું મધ્યપ્રદેશના નરસિંહપુરમાં રવિવાર, 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું. તેમની ઉંમર 99 વર્ષ હતી. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ...
જૈન સમુદાયના પવિત્ર તીર્થસ્થાન 'શ્રી સમેદ શિખરજી'ને પ્રવાસન સ્થળમાં ફેરવવાના ઝારખંડ સરકારના નિર્ણય અને ગુજરાતના પાલિતાણામાં મંદિરના તોડફોડના વિરોધમાં જૈન સમાજના સભ્યોએ રવિવાર, પહેલી...