વિજયાદશમીની
ગુજરાત સહિત દેશભરમાં ગુરુવાર, 2 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અસત્ય પર સત્યના વિજયની પર્વની ઉજવણી...
નવરાત્રિ
માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ...
ગણેશોત્સવનો
ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં બુધવાર, 27 ઓગસ્ટથી 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. લોકોએ ભગવાન ગણેશનું તેમના ઘરો, આવાસ સંકુલો અને જાહેર મંડપોમાં...
અમરનાથ
ભારે વરસાદથી યાત્રા માર્ગોને થયેલા નુકસાન અને હવામાનની વિકટ સ્થિતિને કારણે જમ્મુ અને કાશ્મીરના સત્તાવાળાઓએ અમરનાથ યાત્રા એક અઠવાડિયા વહેલી બંધ કરવાની જાહેરાત કરી...
ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં...
શક્તિપીઠ અંબાજીમાં આ વર્ષે 1-7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ મહામેળો આયોજન કરાશે. આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત...
બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ દલાઈ લામા 6 જુલાઈ 2025ના રોજ 90 વર્ષના થઈ રહ્યાં છે ત્યારે તેમના ઉપરાધિકારીની ચર્ચાએ વેગ મળ્યો છે. દલાઇ લામાએ...
જમ્મુ- કાશ્મીરમાં ગુરુવાર, 3 જુલાઈથી સુરક્ષાની મજબૂત વ્યવસ્થા સાથે 38 દિવસની અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો. ૩,૮૮૦ મીટર ઊંચાઈ આવેલા બાબા અમરનાથના મંદિરની યાત્રા...
ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન રવિવાર વહેલી સવારે 4.30 વાગ્યે થયેલી ભાગદોડમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયાં હતાં અને 50 અન્ય...
પરમાર્થ નિકેતનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર અને દૈવી શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25 વર્ષની બુધવાર, 11 જૂન 2025ના રોજ ઋષિકેશમાં માતા ગંગાના પવિત્ર...