ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાશીમાં દેવ દેવાળીની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ગંગાના વિવિધ ઘાટ પર આશરે 12 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તિરુમાલા ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ચોથી વખત છે, જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન...
અયોધ્યામાં આગામી વર્ષે 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો આવવાની ધારણા છે ત્યારે તેમને સમાવવા માટે રામનગરીમાં અનેક ટેન્ટ સિટી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે...
Ram Mandir in Ayodhya will have the idol consecrated on Makar Sankranti 2024
અયોધ્યામાં ભગવાન રામ 8 ફૂટ ઊંચા સોનાથી મઢેલા માર્બલના સિંહાસન પર બિરાજમાન થશે. આરસનું સિંહાસન રાજસ્થાનમાં કારીગરો તૈયાર કરી રહ્યાં છે અને તે 15...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રમાં સ્થિત પ્રસિદ્ધ શ્રી સાંઈબાબા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને સાઇધામમાં દર્શન કતાર સંકુલનું લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદી...
દેશભરમાં મંગળવારે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ જણાવ્યું હતું કે "વિજયાદશમી નિમિત્તે દેશભરના મારા...
Param Pujya Swami Chidananda Saraswati (Muniji)
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) સામાન્ય રીતે જીવનમાં આપણી પોતાની જવાબદારી અને પોતાની ભૂલો સ્વીકારવાનું સરળ હોતું નથી. કોઇપણ નિષ્ફળતામાં બીજા લોકોને જવાબદાર...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે વૈષ્ણોદેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી તથા આ પ્રખ્યાત તીર્થધામ ખાતે સ્કાયવોક અને પુનઃનિર્મિત પાર્વતી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ​​ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં હિંદુઓના પવિત્ર સ્થળ ગૌરી કુંડમાં પૂજા અર્ચના કરી હતી અને આદિ કૈલાશના દર્શન કર્યા હતા. મોદીએ...