500 કરતા વધુ વર્ષના તીવ્ર સંઘર્ષ પછી અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી પ્રસંગે યુકેભરમાં 200 કરતાં વધુ સંસ્થાઓ અને મંદિરોમાં પૂજા, કિર્તન,...
તાતા સ્ટીલ કંપનીએ યુકેના પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટની બ્લાસ્ટ ફર્નેસ (ભઠ્ઠીઓ) બંધ કરવાનો નિર્ણય લીધો હોવાથી 2,800થી વધુ કર્મચારીઓને છુટા કરાશે. કંપનીએ જણાવ્યું હતું કે,...
જીમમાં જનારા લોકોના લોકરમાંથી બેંક કાર્ડની ચોરી કરી દુબઈ, પેરિસ અને અમાલ્ફી કોસ્ટની ટ્રીપ કરનાર અને ડિઝાઇનર ગિયર, મોંઘીદાટ ચીજવસ્તુઓ અને ભવ્ય જીવનશૈલી પાછળ...
ડો. યુવા અય્‍યર : આયુર્વેદિક ફિઝિ‌શિયન રોગના ઉપચાર માટે, શરીરને તંદુરસ્ત બનાવી રાખે તેવા રસાયન ઔષધ તરીકે તથા સૌંદર્યને લગતી સમસ્યાઓ માટે પણ આમળાના ઘણા...
સબ-પોસ્ટમાસ્ટર અને તેમના પરિવારોને હોરાઇઝન આઇટી સ્કેન્ડલના કારણે થયેલા નુકશાન બાબતે વધતા દબાણનો સામનો કર્યા પછી પોતે ખરેખર દિલગીર છે એમ જણાવી પોસ્ટ ઓફિસના...
પાકિસ્તાની સેનેટે સુરક્ષાની ચિંતાઓને કારણે 8 ફેબ્રુઆરીએ નિર્ધારિત ચૂંટણીમાં વિલંબ કરવાના એક ઠરાવને શુક્રવારે મંજૂરી આપી હતી.સેનેટર દિલાવર ખાને રજૂ કરેલા ઠરાવને બહુમતીથી બહાલી...
ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના પરિવારના સભ્યોની બે મિલ્કતોનું હરાજીમાં વેચાણ થયું હતું. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોરફીચર ઓફ પ્રોપર્ટી) એક્ટ હેઠળ સત્તાવાળાઓએ...
ચાર દાયકા કરતાં વધુ સમયથી હોસ્પિટાલિટી ક્ષેત્રે સંકળાયેલા કરાલી ગ્રૂપના માલિક અને મેનેજિંગ ડિરેક્ટર સલીમ જાનમોહમ્મદને OBE એવોર્ડ એનાયત કરાયો હતો. બર્ગર કિંગ યુકેને તેમની...
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોટા વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપવામાં આવી હતી. ૩૦ ડિસેમ્બરે અયોધ્યામાં નવું એરપોર્ટ, પુનઃનિર્મિત રેલવે...
આ અઠવાડિયે યુકેના ચાન્સેલર જેરેમી હંટે ઓટમ સ્ટેટમેન્ટમાં કરના દરો ઘાડવાની જાહેરાત બાદ વડા પ્રધાન ઋષિ સુનક અને શાસક કન્ઝર્વેટિવ્સને ઓપિનિયન પોલમાં નાનો ફાયદો...