ફુગાવાને અંકુશમાં લેવા માટે અમેરિકા સહિતના દેશોમાં વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ છે ત્યારે ભારતની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્કે શુક્રવારે વ્યાજદરમાં 0.50 ટકાનો ધરખમ વધારો કર્યો...
£50 અને £20ની કાગળની બનાવટની ચલણી - બૅન્કનોટ સરકાર બંધ કરી રહી છે ત્યારે તેને બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા માટે લોકો ધસારો...
ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેંગે મિની-બજેટ જાહેર કરી દાવો કર્યો હતો કે પેઢીઓ દરમિયાન કરાયેલો સૌથી મોટો ટેક્સ કાપ છે. તેમણે એપ્રિલ 2023થી આવકવેરાના મૂળ દરમાં...
સફળ ઉદ્યોગપતિ, લેખક, બ્રિટિશ રાજકારણી અને પ્રથમ કન્ઝર્વેટિવ મુસ્લિમ પીઅર લોર્ડ મોહમ્મદ શેખનું તા. 22ને ગુરુવારે 81 વર્ષની વયે અવસાન થયું હતું.
લોર્ડ શેખે કન્ઝર્વેટિવ...
યુકે અને ભારત વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ને આખરી ઓપ આપવા માટે બંને દેશોના અધિકારીઓ તડામાર કામગીરી કરી રહ્યાં છે અને બંને દેશોને દિવાળી...
સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરલાઇન એવોર્ડ 2022 માં કતાર એવરેઝને વિક્રમજનક સતત સાતમી વખત વિશ્વની શ્રેષ્ઠ એરલાઇનનો એવોર્ડ મળ્યો છે, જ્યારે સિંગાપોર એરલાઇન્સ અને એમિરેટ્સ અનુક્રમે બીજા...
ભારતના મોખરાના બિઝનેસ હાઉસ-અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના મોટાભાઇ અને બિઝનેસમેન વિનોદ શાંતિલાલ અદાણી સૌથી ધનિક વિદેશવાસી ભારતીય જાહેર થયા છે. IIFL વેલ્થ હુરુન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં...
ભારતમાં ફુગાવાને નિયંત્રણ રાખવા માટે કરાયેલી કાર્યવાહીના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમવાર દેશની બેન્કોમાં રોકડની અછત જોવા મળી રહી છે. આથી
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને...
વર્ક ફ્રોમ હોમની સુવિધાને પગલે ભારતની આઇટી કંપનીઓમાં ઘણા કર્મચારીઓ મુનલાઈટિંગ કરતા હોવાની સમસ્યા ઊભી થઈ છે. મુનલાઇટિંગ એટલે નોકરીના કલાકો પૂરા થયા પછી...

















