ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી એરલાઇન સ્પાઇસજેટ સતત આઠ ક્વાર્ટર્સની ખોટ બાદ ફરી નફો કરતી થઈ છે. કોરોના મહામારી ઓસરતા કંપનીને નફો કરવામાં મદદ...
નાણાપ્રધાન નિર્મલા સીતારમણએ ગુરુવારે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીની મારથી નાણાકીય વર્ષ 2020-21માં દેશના જીડીપીમાં 9.57 લાખ કરોડ રૂપિયાનો ભારે ઘટાડો આવ્યો. સીતારમણે નાણાકીય...
એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકે તર્કિશ એરલાઇન્સના ભૂતપૂર્વ ચેરમેન ઇલ્કર આયસીની નિયુક્તી કરવામાં આવી છે. આ અંગેની સોમવારે...
સીબીઆઇએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના બેન્કોના કોન્સોર્ટિયમ સાથે આશરે રૂ.22,842 કરોડ (આશરે 3.03 બિલિયન ડોલર)ની કથિત છેતરપિંડી કરવા બદલ ગુજરાત સ્થિત એબીજી...
ઉદારીકરણ પહેલાના ભારતમાં મધ્યમવર્ગની મહત્ત્વકાંક્ષાનું પ્રતિક બનેલા ‘હમારા બજાજ’નું જિંગલ ઘર-ઘર પ્રચલિત થયું હતું અને આ બ્રાન્ડ પાછળનું ભેજુ દેશના અગ્રણી અને નિડર ઉદ્યોગપતિ...
રાહુલ બજાજને નિધન અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરતા એનસીપીના વડા શરદ પવારે રાહુલ બજાજને યુવાના ઉદ્યોગસાહસિકો માટે તેમને દીવાદાંડી સમાન ગણાવ્યા હતા....
દેશના જાણીતા ઉદ્યોગપતિ અને બજાજ ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રાહુલ બજાજનું ટૂંકી માંદગી બાદ શનિવારે પૂણે ખાતેના તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમની ઉંમર 83...
ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન ચંદ્રશેખરનની શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022ના રોજ ફરી વરણી કરવામાં આવી હતી. કંપનીના બોર્ડના સભ્યોએ...
કોર્ટ તિરસ્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરુવાર, 10 ફેબ્રુઆરીએ ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાને વ્યક્તિગત રીતે અથવા વકીલ મારફત તેની સામે હાજર થવા છેલ્લી તક આપી...
અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીને પાછળ રાખીને ફરી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ગોતમ અદાણીની સંપત્તિ વધીને હવે...
















