હિન્દુજા ગ્લોબલ સોલ્યુસન્સ (એચજીએસ)એ જણાવ્યું હતું કે કંપની તેનો હેલ્થકેર સર્વિસ બિઝનેસ આશરે 1.2 બિલિયન ડોલરમાં પીઇ કંપની બેરિંગ પ્રાઇવેટ ઇક્વિટી એશિયાને વેચશે. કંપનીના...
ભારત સરકારે અંકલેશ્વરમાં ભારત બાયોટેકના વેક્સિન ઉત્પાદન પ્લાન્ટમાં સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી છે, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ મંગળવારે...
વિશ્વની ટોચની ઈ-કોમર્સ કંપની એમેઝોને એનઆર નારાયણ મૂર્તિની માલિકીની કેટામરન વેન્ચર્સ સાથેની ભાગીદારીનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. અયોગ્ય વેપાર પ્રણાલી માટે ટ્રેડર્સ એસોસિયેશન્સ...
ભારતના રોકાણકારો ટૂંક સમયમાં ગુજરાતના ગિફ્ટ સિટી ખાતેના એનએસઇના પ્લેટફોર્મ મારફત ગૂગલ, એપલ, એમેઝોન કે બીજી અમેરિકામાં લિસ્ટેડ કંપનીઓના શેરોની ખરીદી અને વેચાણ કરી...
વિવાદાસ્પદ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ નાબૂદ કર્યા બાદ ભારત સરકાર બ્રિટશની કંપની કેઇર્ન એનર્જીને ૧ બિલિયન ડોલર રિફંડ કરે તેવી શક્યતા છે, એમ એક મીડિયા રિપોર્ટમાં...
કુમાર મંગલમ બિરલાએ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી બુધવારે રાજીનામું આપ્યું હતું. વોડાફોન આઈડિયાના બોર્ડે તેમનું...
ગુજરાતમાં ખાદ્યતેલોમાં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ થતી રહી છે ત્યારે ગુરુવારે ઈતિહાસમાં પ્રથમવાર રાજકોટમાં સિંગતેલ કરતાંય કપાસિયા તેલમાં રૂ।.10 ઉંચા...
રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલી બહુચર્ચિત ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો...
ભારત સરકારે વિવાદાસ્પદ પશ્વાતવર્તી ટેક્સના કાયદાને નાબૂદ કરવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો અને તે માટે આવકવેરા ધારામાં સુધારો કરશે. ઉલ્લેખનિય છે કે, આ વિવાદિત...
ભારતના બિલિયોનેર રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ નવી એરલાઇન ચાલુ કરવાની યોજના બનાવી છે અને ચાર વર્ષમાં 70 વિમાનાનો કાફલો તૈયાર કરવાની વિચારણા કરી રહ્યા છે.
એરલાઇનમાં...