વિવાદાસ્પદ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ નાબૂદ કર્યા બાદ ભારત સરકાર બ્રિટશની કંપની કેઇર્ન એનર્જીને ૧ બિલિયન ડોલર રિફંડ કરે તેવી શક્યતા છે, એમ એક મીડિયા રિપોર્ટમાં...
કુમાર મંગલમ બિરલાએ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી બુધવારે રાજીનામું આપ્યું હતું. વોડાફોન આઈડિયાના બોર્ડે તેમનું...
ગુજરાતમાં ખાદ્યતેલોમાં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ થતી રહી છે ત્યારે ગુરુવારે ઈતિહાસમાં પ્રથમવાર રાજકોટમાં સિંગતેલ કરતાંય કપાસિયા તેલમાં રૂ।.10 ઉંચા...
રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલી બહુચર્ચિત ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો...
India-US is building the foundation of a strong and peaceful global community
ભારત સરકારે વિવાદાસ્પદ પશ્વાતવર્તી ટેક્સના કાયદાને નાબૂદ કરવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો અને તે માટે આવકવેરા ધારામાં સુધારો કરશે. ઉલ્લેખનિય છે કે, આ વિવાદિત...
Rakesh Jhunjhunwala
ભારતના બિલિયોનેર રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ નવી એરલાઇન ચાલુ કરવાની યોજના બનાવી છે અને ચાર વર્ષમાં 70 વિમાનાનો કાફલો તૈયાર કરવાની વિચારણા કરી રહ્યા છે. એરલાઇનમાં...
મગનભાઇ આર. પટેલ, વોલ્સોલ કાનજીબાપા, કાનજી અને કાનજી લાલાના નામે ઓળખાતા દરિયાદિલ દાનેશ્વરી શ્રી કાનજીભાઇ લાલાભાઇ પટેલના અવસાનને 14 જુલાઇના રોજ દસ વર્ષ પૂરા...
જૂન 2021ના અંતમાં હજુ 1.9 મિલિયન લોકો ફર્લો પર હતા. આ સંખ્યા રોગચાળો શરૂ થયા પછીની સૌથી નીચી છે અને મે માસ કરતા અડધો...
જૂન 2020માં રજૂ કરવામાં આવેલો લંડન કંજેશ્ચન ચાર્જનો દરરોજનો £11.50 પરથી £15નો કરાયેલો વધારો હવે કાયમી કરાશે. પરંતુ તેના સમયમાં કરાયેલો વધારો સરકાર ઉલટાવી...
લંડનમાં રહેતા અને નાનપણથી જ સામુદાયિક કાર્યોમાં સક્રિયપણે સામેલ થતા હીરલબેન શાહ અને વિશાલ શાહ બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા યોજાયેલ પેલેસ ઓન વ્હીલ્સ ચેરિટી...