કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 2029 સુધીમાં કાર્યરત થઈ જશે તથા સુરત અને બિલીમોરા વચ્ચેના ભારતના પ્રથમ...
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બુધવાર, 24 સપ્ટેમ્બરે ત્રીજા નોરતાએ ગરબા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં તંગદિલી સર્જાઈ હતી. લઘુમતી સમાજના...
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે બુધવાર, 24 સપ્ટેમ્બરે રાજ્યના હાલના 21 તાલુકાઓમાંથી 17 નવા તાલુકાઓ બનાવવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી. કેબિનેટે નવા વાવ-થરાદ...
ટ્રમ્પ વહીવટીતંત્રે એચવનબી વિઝાની ફીમાં તોતિંગ વધારો કરીને ભારતીય માટે અમેરિકામાં નોકરી કરવાનું મુશ્કેલ બનાવ્યું છે ત્યારે 22 સપ્ટેમ્બરે અમેરિકાની બે અગ્રણી કંપનીઓએ ભારતીય...
અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય...
માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ...
અમેરિકાના સાઉથ કેરોલિનાના યુનિયન કાઉન્ટીમાં મંગળવારે મોડી રાત્રે કન્વીનિયન્સ સ્ટોરમાં લુંટારુએ ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ 49 વર્ષીય કિરણબેન પટેલ...
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ચાર મુસાફરોના પરિવારોએ અમેરિકામાં વિમાન નિર્માતા બોઇંગ અને વિમાનના સ્પેર પોર્ટ્સ બનાવતી કંપની હનીવેલ સામે બેદરકારીનો આરોપ...
ગાંધીનગરના સ્થાનિક સત્તાવાળાઓએ ગુરુવારે વહેલી સવારે સાબરમતી નદી કિનારે 1 લાખ ચોરસ મીટર સરકારી જમીન પરના અતિક્રમણો દૂર કરવા માટે એક મેગા ડિમોલિશન અભિયાન...
ગુજરાત સરકાર, શાસક ભાજપ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી માટે રાજ્યભરમાં રક્તદાન અને તબીબી શિબિરો સહિત અનેક કાર્યક્રમોનું આયોજન...

















