Air India will recruit more than 1,000 pilots
કથિત ટેકનિકલ ખામીને કારણે મંગળવાર, 17 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાઈ હતી. આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી...
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ સોમવાર, 16 જૂને પુષ્ટિ આપી હતી કે કોકપિટ વોઈસ રેકોર્ડર મળી આવ્યું છે. જે અકસ્માતના સંભવિત...
અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સોમવાર, 16 જૂને રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયાં હતાં....
અમદાવાદમાં 12 જુનના રોજની એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા બ્રિટિશ નાગરિકોના સગા-સંબંધીઓની મદદ માટે યુકે સરકારે રીસેપ્શન સેન્ટર શરૂ કર્યું છે. અમદાવાદમાં એરપોર્ટ...
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનરના મેન્ટેનન્સની કામગીરી તૂર્કીની કંપની સંભાળતી હોવાના અહેવાલને તુર્કીએ નકારી કાઢ્યાં હતાં. તુર્કીના ડિરેક્ટોરેટ ઓફ કોમ્યુનિકેશન્સ સેન્ટર...
અસહ્ય ગરમી અને બફારા પછી ગુજરાતમાં સોમવાર, 16 ફેબ્રુઆરીએ ચોમાસું આગમન થયું હતું. સોમવાર સવારના રોજ પૂરા થયેલા 24 કલાક દરમિયાન ગુજરાતના 130 તાલુકાઓમાં...
એર ઇન્ડિયાની ગુરુવારે (12 જુન) બપોરે અમદાવાદથી લંડન જતી, ૨૪૨ પેસેન્જર-કર્મચારીઓ સાથેની ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ થયાની 49 સેકન્ડમાં જ ધડાકાભેર...
કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટના ઉત્પાદન માટે SEZ સ્થાપવા માટે માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા અને હુબલી ડ્યુરેબલ ગુડ્સ ક્લસ્ટર(Aequs ગ્રુપ)ની દરખાસ્તોને સોમવાર, 9...
એર ઇન્ડિયા
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા લેસ્ટરના વિશ્વાસ કુમાર રમેશે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ જીવતા બહાર આવવામાં સફળ રહ્યાં, કારણ કે વિમાનનો તે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમના સાંત્વના આપી હતી....