માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ...
ગુજરાત સરકાર, શાસક ભાજપ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી માટે રાજ્યભરમાં રક્તદાન અને તબીબી શિબિરો સહિત અનેક કાર્યક્રમોનું આયોજન...
અમદાવાદની એક રૂરલ કોર્ટે 2018ના પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા તોફાનોના એક કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને બીજા બે વ્યક્તિ સામે ધરપકડ વોરંટ...
જૂનાગઢમાં કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબંરનું પક્ષના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ 10 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું. અગાઉ કોંગ્રેસે આનંદમાં આવી શિબિરનું આયોજન કર્યું હતું અને...
અનરાધાર વરસાદને પગલે ગુજરાતમાં સોમવાર, 8 સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો 106.94 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 37 ઈંચથી વધુ વરસાદ નોંધાયો...
રાજ્ય સરકારના ડેટા મુજબ 8 સપ્ટેમ્બરની સ્થિતિએ રાજ્યના કુલ 206 ડેમમાંથી, 123 'હાઈ એલર્ટ' પર, 20 'એલર્ટ' પર અને 14 ડેમ 'વોર્નિંગ' મોડ પર...
ગુજરાતના ઉત્તર-મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં સોમવાર સુધીના છેલ્લાં ત્રણ દિવસથી 15 ઇંચ સુધીના વરસાદથી કચ્છ અને ઉત્તર ગુજરાતના સુઈગામ તાલુકામાં ભારે તારાજી સર્જાઈ હતી....
ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે સોમવાર, 1 સપ્ટેમ્બર ચાલુ થયેલા સાત દિવસના ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન આશરે 40.41 લાખ ભક્તોએ મા અંબાના...
ગયા સપ્તાહે અનરાધાર વરસાદને પગલે ગુજરાતમાં રવિવાર, 7 સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો 103 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 35 ઈંચથી વધુ...
ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે ગુજરાતના 195 તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાંક...

















