ગુજરાત સુરત અને કચ્છમાં શનિવારે ભૂકંપના બે આંચકા નોંધાયા હતા. સુરતમાં મોડી રાત્રે અંદાજે 1 કલાકની આસપાસ 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જ્યારે...
જગપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે તા. ૧૨થી ૧૬ ફેબ્રુઆરી સુધી મા અંબાના પ્રાગટય સ્થાન ગબ્બર તળેટી ખાતે પ્રકૃતિના સાંનિધ્યમાં દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિના અવસર...
ગોદરેજ એન્ડ બોયસ કંપનીની અરજી ફગાવી દેતા બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન દેશનો ડ્રિમ પ્રોજેક્ટ છે તથા તે રાષ્ટ્રીય મહત્ત્વનો...
ગુજરાત કચ્છ જિલ્લામાં ગુરુવારે બપોરે 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યા ન હતા. આઠ જાન્યુઆરી પછીથી આ ક્ષેત્રોમાં...
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન રવિવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ક્લિન્ટન સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઈલા ભટ્ટે સ્થાપેલા 'સેલ્ફ...
ગુજરાત સરકારે શનિવારે સ્થાવર મિલકત માટે જંગીના દર બમણા કરવાની જાહેરાત કરી હતી. જંત્રીનો નવો દર સમગ્ર રાજ્યમાં સોમવારથી લાગુ થશે. રાજ્ય સરકાર દ્વારા...
રાજકોટમાં રહેતા અને ઈમ્પોર્ટ-એકસપોર્ટનો બિઝનેસ કરતા 28 વર્ષીય કેયુર પ્રફુલભાઈ મલ્લી નામના યુવકને કાવતરું રચીને સાઉથ આફ્રિકા બોલાવીને તેનું ત્યાં અપહરણ કરવામાં આવ્યું હતું....
ભારતે અત્યારે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે ત્યારે ગુજરાત તેનો બીજો G20 કાર્યક્રમ, પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપ (TWG) મીટિંગની યજમાની કરશે. આ મીટિંગ 7થી...
અમૂલ બ્રાન્ડ હેઠળ મિલ્ક પ્રોડક્ટ્સનું વેચાણ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ તમામ વેરિઅન્ટમાં દૂધના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે.GMCCF એ...
અનુપમ મિશનનના અધિષ્ઠાતા સંતભગવંત સાહેબજીના પરમ સખા સદગુરુ પરમ પૂજ્ય શાંતિદાદા 27 જાન્યુઆરી 2023ના રોજ અક્ષરધામવાસી થયા હતા. તેમના અંત્યેષ્ઠિ સંસ્કાર રવિવાર 29 જાન્યુઆરીના...