વિમાન દુર્ઘટનાને કારણે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતાં રેસિડેન્ટ ડોક્ટર્સના માલસામાનને થયેલા નુકસાન બદલ ગુજરાત સરકાર એર ઇન્ડિયા પાસેથી રૂ.2.70 કરોડની માગણી કરશે. અહીં ઉલ્લેખનીય...
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળેથી રાજેશ પટેલ નામના એક વ્યક્તિને 70 તોલા સોના દાગીના અને રોકડ રકમ મળી હતી. ૧૨ જૂનના રોજ અમદાવાદ વિમાન...
અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનાના છ દિવસ પછી બુધવાર, 18 જૂન સુધીમાં ડીએન પરીક્ષણ મારફત ઓછામાં ઓછા 190 મૃતકોની ઓળખ કરાઈ હતી અને 159...
ગુજરાતમાં મંગળવાર, 17 જૂને સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા તથા 23 જૂન સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં...
શટડાઉન
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને પગલે બોઇંગના ડ્રીમલાઇનર વિમાન અંગે વધતી જતી ચિંતા વચ્ચે એર ઇન્ડિયા ડ્રીમલાઇનરની 5 ઇન્ટરનેશનલ ફ્લાઇટને મંગળવાર, 17 જૂને રદ કરાઈ હતી....
બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના બાલા સુરધન નજીક નવ લોકોને લઈ જતી ઈકો વાન પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ...
ગુજરાતમાં મંગળવાર, 17 જૂને સતત બીજા દિવસે ભારે વરસાદ પડતાં કેટલાંક જિલ્લામાં તારાજી સર્જાઈ હતી. ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે...
Air India will recruit more than 1,000 pilots
કથિત ટેકનિકલ ખામીને કારણે મંગળવાર, 17 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાઈ હતી. આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી...
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ સોમવાર, 16 જૂને પુષ્ટિ આપી હતી કે કોકપિટ વોઈસ રેકોર્ડર મળી આવ્યું છે. જે અકસ્માતના સંભવિત...
અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સોમવાર, 16 જૂને રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયાં હતાં....