સરદાર સરોવર નર્મદા યોજના માં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ નહતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા સ્થિત કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે 'વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ'નું ખાતમુહૂર્ત કરતાં...
રામનવમીની શોભાયાત્રા દરમિયાન ખંભાતમાં થયેલી જૂથ અથ઼ડામણમાં સામેલ તોફાનીઓના ગેરકાયદેરના મકાનો અને દુકાનો પર સરકારે બુઝડોઝર ફેરવી દીધું હતું. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 20થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત દરમિયાન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી તેવી સંભાવના છે, એમ ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું...
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે બુધવારે (13 એપ્રિલ)એ જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરીને પક્ષની નેતાગીરીની આકરી ટીકા કરી હતી....
ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના જાણીતા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને તથા રાજકોટ મ્યુનિસિપલના ભૂતપૂર્વ કોર્પોરેરેટ વશરામ સાગઠીયા આમ આદમી...
સરકારે અમદાવાદની જેમ ગાંઘીનગરમાં પણ રિવરફ્રન્ટનું નિર્માણ કરવાની યોજના બનાવી છે. લગભગ નવ વર્ષ પછી ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટને વિકસિત કરવાની...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં અને આણંદના ખંભાતમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાની સમીક્ષા કરવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ ગૃહ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક...
ગુજરાતની ડિઝાનર ઇંટોની ધનાઢ્ય લોકોના ડિઝાઇનર હોમ્સમાં ભારે માગ જોવા મળી રહી છે. ધનાઢ્ય લોકોમાં હવે ડિઝાઈનર હોમ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે જેના કારણે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર (12 એપ્રિલ)એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના અડાલજમાં શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે...
















