વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર (18 એપ્રિલ)એ ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર (અગાઉનું નામ મોનિટરીંગ એન્ડ કમાન્ડ સેન્ટર ફોર સ્કૂલ)ની મુલાકાત લઈને ડિજિટલ અને ફિઝિકલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (18 એપ્રિલે) ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર...
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ 17 એપ્રિલથી એક સપ્તાહ લાંબી ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતની તેમની મુલાકાત દરમિયાન તેઓ 18 એપ્રિલે રાજકોટની મુલાકાત લેશે....
વડોદરાના રાવપુરા અને કારેલીબાગ વિસ્તારમાં રવિવારની રાત્રે સામાન્ય રોડ અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બે જૂથ આમને સામને આવી જતા રાવપુરામાં...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ 16 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (18 એપ્રિલે) ફરી એકવાર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર આવી રહ્યા છે, મોદીના સ્વાગત માટે ભાજપના સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ...
કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો શનિવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન પ્રધાન જ્યોતિરાદિત્ય...
શનિવારે હનુમાન જયંતીના અવસરે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મહામંડલેશ્વર મા કનકેશ્વરી...
SGVP સંસ્થાના યજ્ઞપ્રિય, ભજનાનંદી સંતવર્ય પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતાં વૈદિક પરંપરા મુજબ પરમહંસો માટે અંતિમ સંસ્કાર બ્રહ્મમેધ સંસ્કાર સાથે...
આરોગ્ય ક્ષેત્રે કચ્છને આત્મ નિર્ભર બનાવવાના કચ્છી લેવા પટેલ સમાજના પ્રયાસના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભુજ ખાતે હાર્ટ એટેક, કિડની ફેલ્યોર, કેન્સર, ન્યુરો...

















