ગુજરાતમાં હિંમતગરમાં 10 એપ્રિલે રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારોને પગલે થયેલી જૂથ અથડામણ બાદ 11 એપ્રિલ એપ્રિલની રાત્રે પણ ફરી તોફાનો થયા હતા. હિંમતનગરના છાપરીયા...
પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપીના એક કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવાર (12 એપ્રિલ)એ ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અપીલ પર નિર્ણય ન આવે...
અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો દબદબો વધી રહ્યો છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ તાજેતરમાં પોતાના ભારતીય અમેરિકી આસિસ્ટન્ટ વેદાંત પટેલની પ્રશંસા કરતા કહ્યું...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી ભાજપ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદની કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં શિક્ષણની ક્વોલિટીની મુદ્દે આમને...
ગુજરાતમાં કોરોના વાઇરસના XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. દર્દીના સેમ્પલ NCDCમાં મોકલવામાં આવ્યા હતા, એમ એક ઉચ્ચસ્તરીય અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે...
ભરૂચ જિલ્લાની કેમિકલ ફેક્ટરી ઓમ ઓર્ગેનિક કંપનીમાં સોમવાર (11 એપ્રિલ)ની વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટને પગલે 6 મજૂરોના મોત થયા હતા. રાત્રે આશરે ત્રણ વાગ્યે...
રામનવમીની શોભાયાત્રા દરમિયાન રવિવાર (10 એપ્રિલે)એ હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં કેટલાંક અસામાજીક તત્વોએ રથયાત્રા પર પથ્થરમારો કરતો એક વ્યક્તિનું મોત થયું હતું અને...
ગાંધીનગર જિલ્લાના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થતાં 37 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા રાજ્યમાં કોરોનાની નવી લહેરની ચિંતા ઊભી થઈ હતી....
ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ઝડપી ન્યાયિક પ્રક્રીયા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ...
ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ તથા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર.વી.રમન્ના શનિવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત ગુજરાતના...
















