મહેસાણા જિલ્લાના પિલવાઇમાં ગુરુવારે ઓમિક્રોન વાઇરસનો નવો કેસ નોંધાતા ગુજરાતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને પાંચ થઈ હતી. અગાઉ જામનગરમાં ત્રણ અને સુરતમાં એક કેસ...
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)માં ગુરુવારે બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 3 કામદારોના મોત થયા હતા...
સુરત જિલ્લાની સેશન કોર્ટે ગુરુવારે દસ વર્ષની બાળકીના રેપ અને હત્યાના ગુનેગારને ફાંસીને સજા ફટકારી છે. દિનેશ બૈસાણે નામનો ગુનેગારે વડાપાંઉ ખવડાવવાની લાલચ આપીને...
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સોમવારે માહિતી આપી હતી કે સરકારને રાજ્યમાં કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓ તરફથી વળતર માટે 22,557 અરજીઓ મળી...
ગુજરાતમાં કોરોનાના નવા વેરીઅન્ટ-ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં સોમવારે સાંજે એક કેસ સુરતમાં નોંધાતા રાજ્યમાં કુલ કેસ સંખ્યા ચાર પર પહોંચી છે....
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 7થી 11 ડિસેમ્બર દરમિયાન વિશ્વ વંદનીય સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ સહિત સંસ્થાનના...
મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યૂને કારણે રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 44 વર્ષ હતી. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના...
હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત અને અન્ય લોકોના આકસ્મિક અવસાનથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. પરંતુ તેમની વિરુદ્ધ થયેલી અપમાનજનક ટીપ્પણીને પગલે ગુજરાત અને...
અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ કરતા કરતા નશીલા પદાર્થને રવાડે ચઢી ગયેલી સુખી સંપન્ન ઘરની 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી...
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગત સપ્તાહે બે દિવસની દુબઈની મુલાકાતે ગયા હતા. તેમણે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2022 અંતર્ગત દુબઇની દ્વિ-દિવસીય...