ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 9થી 12માં ‘ભગવદ્ ગીતા’ ભણાવાશે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ગુરુવારે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે , શૈક્ષણિક વર્ષ...
ગુજરાતમાં હવેથી ધોરણ-1 અને 2થી જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે તેવી રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ગુરુવારે જાહેરાત કરી હતી. હાલમાં રાજ્યમાં પાંચમાં...
ગુજરાતમાં હવેથી અશાંત વિસ્તારમાં આવતા વિસ્તારોમાં મકાન ભાડે આપવાનું હશે તો અશાંત ધારાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.જો તેમ નહીં કરવામાં આવે તો કાયદા મુજબની...
ગુજરાતમાં 12થી 14 વર્ષના બાળકોના કોરોના રસી આપવાનો બુધવાર (16 માર્ચ)થી પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાળકોના રસીકરણ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો...
અમદાવાદ જિલ્લાના સાણંદમાં ગર્ભવતી બહેન અને બનેવીની હત્યાના દોષિત હાર્દિક ચાવડાને અમદાવાદની લોકલ કોર્ટે મંળવારે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે મૃતકોના પરિવારને 10 લાખ...
નવસારીના પીઢ કોંગ્રેસી અને આંધ્રપ્રદેશના માજી ગવર્નર ગાંધીવાદી કુમુદબેન જોષીનું સોમવારે લાંબી માંદગી બાદ 88 વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાન ગણદેવીના ધનોરી ચાંગા ગામે...
મોરબીના પ્રખ્યાત ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી સામે યુરોપિયન યુનિયનને એન્ટી ડમ્પિંગ તપાસ ચાલુ કરી છે. જો તપાસમાં પૂરવાર થશે તે ટાઇલ ઉત્પાદકો બજાર ભાવ કરતા નીચા...
કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન ડૉ. અનિલ જોશીયારાનું કોરોનાના કોમ્પ્લિકેશનને પગલે ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં સોમવાર, 14 માર્ચે અવસાન થયું હતું. તેમની ઉંમર 69...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન 12 માર્ચે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું નવું સંકુલ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું અને તેના પ્રથમ દીક્ષાંત સમારંભમાં સંબોધન કર્યું...
ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 12 માર્ચે અમદાવાદ ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમમાં 11માં ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવ્યો હતા. આ...

















