સુરતના મહુવામાં મંગળવારે અંબિકા નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થઈ ગયા હતા. જોરાવરપીરની દરગાહ માથું ટેકવવા માટે ગયેલા પરિવારની સાથે...
અમદાવાદના શેલા વિસ્તારમાં આર્કસ સ્કાય સીટી બંગલોઝમાં ધાડપાડુઓએ મંગળવારે રાત્રે પરિવારને બાનમાં લઈને લૂંટ કરી હતી. મોડી રાતે 4 લૂંટારુઓ ત્રાટક્યા હતા અને CAના...
ગુજરાતમાં સોમવાર, 30 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસથી લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. સતત બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના...
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂુરી આપી છે...
ગુજરાતના સોમવાર, 30 ઓગસ્ટે જન્માષ્ટમીના પાવનપર્વે લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. રાજ્યમાં આ વર્ષ ચોમાસાની સિઝન નબળી રહી છે...
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે દ્વારકાના જગત મંદિરે રોશનીનો ઝળહળાટ સાથે જન્માષ્ઠમીની તૈયારી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરીએ શણગાર સજ્યા...
ટોકિયો પેરાલિમ્પિકમાં રવિવારે ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ટોકિયો પેરાઓલિમ્પિક્સમાં ભારત માટે આ પ્રથમ...
રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ શનિવારે ગાંધીનગરથી થયો છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, મેઘાણીના જન્મ...
ગુજરાત સરકારમાં બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતીઓ પ્રત્યે ઉદાર ભાવના દર્શાવતા કહ્યું હતુ કે, રાજ્ય સરકાર દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે છે....
અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગથી અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયાથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો કાર્યરત કરાવવામાં આવી...