રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આશરે એક સપ્તાહના સમયગાળામાં જામનગરમાં ઓક્સિજન સુવિધા સાથેની 1,000 બેડની ક્ષમતા સાથેની કોવિડ હોસ્પિટલ શરુ કરશે. આ હોસ્પિટલના 400 બેડ આગામી...
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછતના કારણે પરિસ્થિતિ દિવસે દિવસે જોખમી અને ભયાવહ બનતી જાય છે. બુધવારે ઓક્સિજન કટોકટીને પગલે નવા દર્દીઓ માટે સ્મિમેર...
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસ પાંચ લાખને વટાવી ગયા બાદ રાજ્ય સરકારે વધુ નવ શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા નિયંત્રણોની મંગળવારે જાહેરાત કરી હતી....
કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે ગુજરાત સરકારે વધુ નવ શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા નિયંત્રણોની મંગળવારે જાહેરાત કરી હતી. આની સાથે હવે કુલ 29...
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 14,340 કેસ નોંધાયા હતા અને 158 વ્યક્તિના મોત થયા હતા. રાજયમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને...
ગુજરાતમાં રવિવારે કોરોનાના વધારે 14,296 કેસ નોંધાયા હતા અને 157 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. નવા કેસો સામે 6,727 દર્દીઓ સાજા થયા થયા હતા. આ...
ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. હવે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય વિભાગની જવાબદારી સંભાળતા નીતિન પટેલનો પણ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ...
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ શુક્રવારે જાહેરાત કરી હતી કે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા ગાંધીનગર...
ગુજરાતમાં બુધવારે કોરોનાના નવા 12,553 કેસો નોંધાયા હતા અને 125 દર્દીનાં મોત નિપજ્યા હતા. નવા કેસો સામે 4,802 દર્દીઓ સાજા થયા હતા. મંગળવારે રાજ્યમાં...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બુધવારે ગાંધીનગરમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. મુખ્યપ્રધાન કાર્યાલયના ટ્વીટર હેન્ડલ પર તેની માહિતી આપવામાં આવી હતી.
ટ્વીટમાં જણાવવામાં આવ્યું...