ગુજરાત સરકારે મ્યુકરમાઈકોસિસને એપિડેમિક જાહેર કર્યા બાદ રાજ્યમાં બાળકમાં મ્યુકરમાઈકોસિસનો પ્રથમ કેસ નોંધાયો હતો. અમદાવાદમાં એક 13 વર્ષના કિશોરનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું...
ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં ધરખમ ઘટાડો થયો હતો અને ગુરુવારે રાજ્યમાં કોરોનાનાં નવા 4773 કેસો નોંધાયા હતા. દૈનિક મોતની સંખ્યા પણ ઘટીને 64 થઈ...
ગુજરાતમાં કોરોનાના કેસો દૈનિક કેસ 5,000થી નીચે આવી ગયા બાદ ગુરુવારે રાજ્ય સરકારે કોરોના નિયંત્રણોમાં આંશિક રાહત આપી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 21થી...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે રાજ્યના વાવાઝોડાથી અસરગગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. રૂપાણી સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ...
ગુજરાત સરકારે ગુરુવારે મ્યુકરમાઈકોસિસને એપિડેમિક ડીસિઝ એક્ટ 1857ની જોગવાઈ હેઠળ એપેડેમિક જાહેર કર્યો હતો. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આ બિમારીના પણ આશરે 1,500થી વધુ...
અમદાવાદના બુધવારે બપોરે જમાલપુર વિસ્તારના કાજીના ધાબા પાસે 5 માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સત્તાવાર અહેવાલ મળ્યા ન...
ગુજરાતમાં બુધવારે કોરોના વાઇરસના નવા કેસો છેલ્લાં 39 દિવસમાં સૌથી ઓછા નોંધાયા હતા. જોકે છેલ્લાં બે દિવસથી તાઉ-તે વાવાઝોડાને કારણે કોરોના ટેસ્ટિંગ ઘટાડો થયો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 19મેએ ગુજરાતના તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ રાજ્ય માટે તાકીદના રૂ.1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી....
ગુજરાતમાં 18મેએ આવેલા શક્તિશાળી વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હતા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. મકાન પડવાથી, ઝાડ પડવાથી...
ભારતના વડાપ્રધા નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં 18મેએ આવેલા વાવાઝોડાને કારણે ઓછામાં ઓછામાં 45 લોકોના...