અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે ડબલ મર્ડરનો કેસ નોંધાયો હતો. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મહત્યા...
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે લવ જેહાદ વિરુદ્ધ કાયદાની છ કલમોને અમાન્ય જાહેર કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સાબિતી આપવાનો બોજ આરોપી પર નાંખવાની કલમ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ટૂરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી 4 પ્રોજેક્ટનું શુક્રવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના સાગર દર્શન નામનો એક...
ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી ચોમાસાની આ સિઝનમાં વરસાદની સરેરાશ 48 ટકા ઘટ રહી છે. રાજ્ય માટે સૌથી વધુ વરસાદ લાવતો ઓગસ્ટ મહિનો અડધો વિતી...
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદ ત્યાં ફસાયેલા 150 ભારતીયોન લઇને ઈન્ડિયન એરફોર્સનું વિમાન મંગળવારે સવારે 11 વાગ્યે જામનગર પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને...
અમદાવાદના પ્રખ્યાત સાબરમતી જેલ ભજીયા હાઉસમાં લોકોને શુધ્ધ અને સાત્વિક ગાંધી થાળીનો સ્વાદ માણી શકાશે. આ ઉપરાંત આઝાદી મ્યુઝિયમ પણ નિહાળી શકશે. સાબરમતીની આરટીઓ...
ભારતના 75મા સ્વતંત્રતા પર્વ નીમિત્તે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ” ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે...
ભારતના 75માં સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી જૂનાગઢના બિલખા પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ સવારે 9 વાગ્યે ધ્વજવંદન કરીને લોકોને શુભકામના આપી...
કેન્દ્રિય રોજ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે ગુજરાતમાં પ્રથમ સ્ક્રેપેજ પ્લાન્ટની સ્થાપનાની જાહેરાત કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સ મારફત નેશનલ ઓટોમોબાઇલ...
સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઇડર ગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિના વિરોધમાં સ્થાનિક લોકોએ આંદોલન ચાલુ કર્યું છે અને આ પ્રવૃત્તિના વિરોધમાં ગુરુવારે ઇડર સ્વંયભૂ બંધ રહ્યું...

















