વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ના ગુજરાત સ્થિત લાભાર્થીઓ સાથે મંગળવારે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફત રાજ્યના દાહોદ અને...
અમદાવાદના સૌથી ઊંચાં રેસિડેન્શિયલ બિલ્ડિંગનો પ્રોજેક્ટ અટકી ગયો છે. સાયન્સ સિટી વિસ્તારમાં 110 મીટર ઊંચા અને 30 માળના બિલ્ડિંગના પ્રોજેકટ્સને આ વર્ષે મે મહિનામાં...
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર બોપલમાં શનિવારની રાત્રે એક પરિવારને આશરે 1 કલાક બંધક બનાવી 4 લુંટારૂઓએ ઘરમાં લૂંટ ચલાવી હતી. પરિવારે પ્રતિકાર કરતા ઘાતક...
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવા શરું કરવામાં આવી હતી. હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલી...
યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા બ્રહ્મલીન પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર રવિવારે, એક ઓગસ્ટે બપોરે સોખડા હરિધામ...
કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે યોજાતો ગુજરાતનો વિખ્યાત તરણેતરનો મેળો આ વર્ષે પણ નહીં યોજાય. આ મેળો માણવા...
મહીસાગર જીલ્લાના કડાણા ડેમની જળસપાટી ઓછી થતા ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલ નદીનાથ મહાદેવ મંદિરનું દ્વાર ખુલતાં શિવભક્તોએ હર્ષોલ્લાસ વ્યકત કર્યો છે. મહીસાગર જિલ્લામાં...
વડોદરા શહેરમાં ઓટોરીક્ષાઓના સી.એન.જી. રિફિલીંગ માટેના ફક્ત ત્રણ સેન્ટરોને કારણે રીક્ષાચાલકોને પડતી હાલાકીઓ તથા રિફિલીંગ સેન્ટરો પર ચલાવાતી મનમાની સામે આમ આદમી પાર્ટી દ્વારા...
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે કોરોના મહામારીને કારણે નિયમિત વિદ્યાર્થીઓની ધો. 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી ન...
મહાત્મા ગાંધીના ગુજરાતમાં સત્તાવાર રીતે દારુબંધી છે, પરંતુ રાજ્યના આશરે 19.53 લાખ લોકો નિયમિત ધોરણે શરાબ સેવન કરે છે, એવી ખુદ કેન્દ્ર સરકારે રાજ્ય...

















