ભાવનગરવાસીઓ જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે સીધી ફ્લાઇટ્સ શરૂ થઇ ગઇ હતી. શુક્રવારે સ્પાઇસ જેટની ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની નવી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ...
Risk of stroke with Pfizer's covid booster and flu dose
ભારતની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીએ શુક્રવારે 12 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકો અને પુખ્ત લોકો માટે ઝાયડસ કેડિલાની થ્રી ડોઝ કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને...
સ્ટીલ કિંગ અને આર્સેલર મિત્તલના વડા લક્ષ્મી મિત્તલે શુક્રવારે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી અને આગામી દિવસોમાં ગુજરાતમાં રૂા.50,000 કરોડ...
જામનગર ગુરુવારે સાંજે 7.15 વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો ભયનો માહોલ સર્જાયો હતો, જોકે કોઇ નુકસાન કે જાનહાનીના અહેવાલ મળ્યા ન હતા. ભુકંપને કારણે લોકો...
NRI
અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે ડબલ મર્ડરનો કેસ નોંધાયો હતો. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મહત્યા...
high court of Gujarat
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે લવ જેહાદ વિરુદ્ધ કાયદાની છ કલમોને અમાન્ય જાહેર કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સાબિતી આપવાનો બોજ આરોપી પર નાંખવાની કલમ...
64 projects approved for development of famous pilgrimage sites in Gujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ટૂરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી 4 પ્રોજેક્ટનું શુક્રવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના સાગર દર્શન નામનો એક...
ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી ચોમાસાની આ સિઝનમાં વરસાદની સરેરાશ 48 ટકા ઘટ રહી છે. રાજ્ય માટે સૌથી વધુ વરસાદ લાવતો ઓગસ્ટ મહિનો અડધો વિતી...
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદ ત્યાં ફસાયેલા 150 ભારતીયોન લઇને ઈન્ડિયન એરફોર્સનું વિમાન મંગળવારે સવારે 11 વાગ્યે જામનગર પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને...
અમદાવાદના પ્રખ્યાત સાબરમતી જેલ ભજીયા હાઉસમાં લોકોને શુધ્ધ અને સાત્વિક ગાંધી થાળીનો સ્વાદ માણી શકાશે. આ ઉપરાંત આઝાદી મ્યુઝિયમ પણ નિહાળી શકશે. સાબરમતીની આરટીઓ...