એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું....
રોકાણકારો સાથે રૂ.2,700 કરોડના કથિત ફ્રોડના કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે રાજસ્થાન અને ગુજરાતમાં દરોડા પાડ્યા હતાં
નેક્સા એવરગ્રીન નામની...
ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું બુધવાર વહેલી સવારે નિધન થયું હતું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા...
ગુજરાતમાં સોમવાર, 9 જૂને કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 1,000ને પાર કરી ગઈ હતી. રાજ્યમાં કોરોનાની આ લહેરમાં અત્યાર સુધી ચાર વ્યક્તિના મોત થયા છે....
ઓસ્ટ્રેલિયામાં છ દિવસથી ગુમ ગુજરાતના એક 29 વર્ષીય યુવાન સિડનીમાં તેના નિવાસસ્થાન નજીક નદી કિનારે રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની ઓળખ...
ગુજરાતમાં ઉનાળુ વેકેશન પછી સોમવાર, 9 જૂનથી રાજયની આશરે 54,000 સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો. 2024-25ના 35 દિવસના ઉનાળું વેકેશન પછી ફરી...
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 769 વધી 6,000ના આંકને વટાવી ગઈ હતી. કેરળ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતાં, જ્યારે ગુજરાત કોરોનાના કેસના સંદર્ભમાં...
ગુજરાતના સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં અલગ અલગ માર્ગ અકસ્માતોમાં ત્રણ કિશોરો સહિત પાંચ લોકોના મોત થયા હતાં અને ત્રણ અન્ય ઘાયલ થયા હતાં.
સુરેન્દ્રનગરમાં મોટરસાઇકલ...
ભારતમાં 2011-12માં દારુણ ગરીબીનો દર 27.1 ટકા હતો, જે 2022-23માં ઘટી 5.3 ટકા થયો હતો. આમ દેશમાં આશરે એક દાયકામાં 269 મિલિયન લોકો ગરીબીમાંથી...
ફિનલેન્ડ 9 જૂને ગુજરાતના અમદાવાદમાં એક નવું માનદ કોન્સ્યુલેટ ખોલશે. રાજદૂત કિમ્મો લાહદેવીર્તા આવતા અઠવાડિયે નવા કોન્સ્યુલેટનું ઔપચારિક ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતની મુલાકાત લેશે.
ગુજરાત...