ભારત સરકારની ઉડાન યોજના હેઠળ ગુજરાતના મોટા શહેરો વચ્ચે ફ્લાઇટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે પૈકી કેટલાક શહેરોમાં આ સર્વિસને મુસાફરોના અભાવે...
જામનગરથી બેંગલુરુ અને હૈદરાબાદ માટે સીધી ફ્લાઈટ તાજેતરમાં શરૂ થઇ છે. સ્ટાર એરની ફ્લાઇટ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉપડે છે. ભારત સરકારના નાગરિક...
ચાલુ વર્ષે અત્યાર સુધી ચોમાસુ નબળું રહેતા રાજ્યમાં દુકાળના ભણકારા સંભળાય છે ત્યારે ગુરુવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર...
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ગુજરાતની માથે ગંભીર જળસંકટની ઊભું થવાના એંધાણ છે. રાજ્યમાં સામાન્ય રીતે સૌથી વધુ વરસાદ લાવતો ઓગસ્ટ મહિનો પણ...
કેન્દ્ર સરકારે તાજેતરમાં ઓબીસી સુધારા બિલને મંજૂરી આપીને ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી છે. ઓબીસીમાં અન્ય જ્ઞાાતિનો સમાવેશ...
રાજકોટના રાજવી પરિવારમાં આશરે રૂા.1500 કરોડની પૈતુક સ્થાવર-જંગમ મિલકત વિવાદમાં સિટી સિવિલ કોર્ટે મંગળવારે રાજકુમારી અંબાલિકાદેવીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના બહેન...
માર્ચ 2020માં ચાલુ થયેલી કોરોના મહામારીએ લોકોને આર્થિક ફટકો પડ્યો છે અને તેનાથી બાળકોના શિક્ષણને માંઠી અસર થઈ છે. મહામારીના પ્રારંભ પછીથી ગુજરાતમાં આશરે...
ગુજરાતમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોના દિવસે સરકારે નાઇટ કરફ્યૂમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે લોકમેળા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની...
ગુજરાતમાં ગુરુવાર, 2 સપ્ટેમ્બરથી શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ થઈ જશે. હાલ 9થી 12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી...
ગુજરાતના દારુબંધીના કાયદાને છ દાયકામાં પ્રથમવાર હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સોમવારે ગુજરાત હાઇ કોર્ટે પણ સરકારના પ્રાથમિક વાંધાને ફગાવીને કેટલીક જોગવાઇની સુનાવણીનો કરવાનો નિર્ણય...

















