મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં હૉટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને રાહત આપવા માટે આ ઉદ્યોગોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ તેમ જ વીજ બિલના ફિક્સ...
કોરોનાની બીજી લહેરે આશરે બે મહિના સુધી કેર વર્તાવ્યા બાદ જૂનના પ્રારંભથી કોરોના નિયંત્રણોમાં રાહતને પગલે ગુજરાત ફી ધમધમતું થયું હતું. રાજ્યમાં હવે બજારો,...
કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થતાં કેવડિયા ખાતે જાણીતા પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે 8 જૂન ફરી ખુલ્લુ મૂકવાનો સરકારે નિર્ણય કર્યો હતો....
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કરેલા આ નિર્ણય અનુસાર ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર...
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સત્વરે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જેની ભારત...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે ગુજરાતની આગવી પહેલ રૂપ ‘સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ’ લોન્ચ કરીને ગુજરાતને આ ક્ષેત્રે પ્રથમ રાજ્યનું...
ગુજરાતમાં શનિવારે કોરોનાના નવા 996 કેસ નોંધાયા હતા અને 15 દર્દીના મોત નીપજ્યા હતા. નવા કેસો સામે 3,004 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં...
કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટતા અમદાવાદમાં વહીવટીતંત્રે સિટી બસ સર્વિસ AMTS અને BRTS શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદમાં 81 દિવસ બાદ AMTS...
સુરતમાં કોરોનાના નવા કેસોની સાથે બ્લેક ફંગસ કે મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલમાં સુરત શહેરમાં મ્યુકરમાઈકોસિસના 135 દર્દીઓ સારવાર હેઠળ છે. થોડા...
કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે ગુજરાત સરકારે કોરોના નિયંત્રણોને વધુ હળવા કર્યા છે. સરકારે સાત જૂનથી તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ બોલાવવાની...