કોરોના મહામારી વચ્ચે અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે હજુ સરકારે નિર્ણય જાહેર કર્યો...
અમદાવાદની સેશન્સ કોર્ટ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં એક વર્ષ માટે કોર્ટની પૂર્વ મંજૂરી વગર ગુજરાત બહાર જવાની પરવાનગી આપી છે.2020ના જાન્યુઆરી...
બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીના નિવેદન બાદ કોર્ટે આ કેસની સુનાવણી હવે 12 જુલાઈ...
ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ મેરેથોન બેઠક યોજીને વર્તમાન રાજકીય સ્થિતિ અને ભાજપના...
28 died in Pakistan Accident
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સોની પરિવારના 3 લોકોના મોત નીપજ્યા હતા અને સાત લોકોને ઈજાઓ...
પ્રદૂષણમાં ઘટાડો કરવાના હેતુ સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે અનેક પ્રોત્સાહનો સાથે આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હિકલ માટેની પોલિસી જાહેર કરી હતી....
ગુજરાતના પ્રવાસનને વેગ આપવા માટે આઠ શહેરોમાં આંતરરાજ્ય ફ્લાઇટ ચાલુ કરવાની ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરે દરખાસ્ત કરી છે. આ આઠ શહેરોમાં અમદાવાદ, રાજકોટ, ભૂજ,...
ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા રાજ્ય સરકારે વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા માટે 21મી જૂન (વિશ્વ યોગ દિવસ) સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન અભિપાયનનો પ્રારંભ કર્યો...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલના ફ્લાય ઓવરબ્રિજનું સોમવારે લોકાર્પણ કર્યું હતું. રૂ.28 કરોડના ખર્ચે તૈયાર થયેલા દોઢ કિલોમીટર...
ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે રૂ. ૧૦૨ કરોડની બહુહેતુક યોજનાને...