ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સિવાયની નીચલી અદાલતોમાં મંગળવારથી પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત કરવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી એસ.ઓ.પી. અને કોવિડ...
અમદાવાદમાં કોરોના કેસમાં ઉછાળો આવતા પૂર્વતૈયારીના ભાગરૂપે વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ કરવામાં આવી છે. અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ માટે...
નોર્થ-વેસ્ટ લંડનની લક્ષ્મી ડેવલપમેન્ટ લિમિટેડના ડિરેક્ટર વિજય માધાપરિયાને લંડનની હેરો ક્રાઉન કોર્ટમાં 27 મહિનાની સજા ફટકારવામાં આવી છે. ગયા અઠવાડિયે સુનાવણી પછી તેના પર...
ગુજરાતમાં રોકાણકારોને આકર્ષિત કરવા માટેની સૌથી મોટી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આ વર્ષે ન યોજવામાં આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરીના પ્રથમ...
અમદાવાદના પોલીસ કમિશનરે સોમવારે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનું રાત્રી કર્ફ્યૂ યથાવત...
રાજકોટમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતાં પહેલી ડિસેમ્બરથી શરૂ થતી જુદી-જુદી 23 પરીક્ષા મોકુફ રાખવાનો સોમવારે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પરીક્ષાઓ હવે પછી...
દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં મહામારીની સ્થિતિ વણસી છે અને ગુજરાતમાં અંકુશ બહાર...
દિવાળીના તહેવારો પછી ગુજરાતમાં કોરોનાના કેસોનો જાણે કે વિસ્ફોટ થયો છે. રાજ્યના ચાર મહાનગરો સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધવા માંડતા રાજ્ય સરકારે ગયા...
ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1,495 નવા કેસ નોંધાયા હતા અને 13 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કુલ 1167 દર્દીઓ સાજા થયા હતા,...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે સાંજે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યના ચાર મહાનગરોમાં માત્ર રાત્રિ કરફ્યૂ રહેશે. તહેવારો બાદ સંક્રમણ...