ગુજરાતમાં ૧૨૦ દિવસમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૪૦૦૦૦ સુધી પહોંચ્યો છે જ્યારે મૃત્યુ આંક ૨૦૦૦ને પાર થઇ ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં જ અત્યાર...
સ્વ. વી.એમ.પટેલના ધર્મપત્ની અને ઓર્લાન્ડોના યુનિવર્સલ મોરગેજના જયેશ વી. પટેલના માતુશ્રી શ્રીમતી કુંજલાતાબેન વી. પટેલનું તા. 7 જુલાઇ, 2020, મંગળવારે રાત્રે નિધન થયું હતું....
કોરોના વાયરસના હાહાકારને લઈને સૌથી વધુ નુકસાન ડાયમંડ ઉદ્યોગે સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે અનલોક શરુ થયા બાદ પણ આ ઉદ્યોગ શરૂ...
ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ સતત છઠ્ઠા દિવસે જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અત્યારસુધીના સૌથી વધુ 735 કેસ...
ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના દૈનિક કેસમાં સતત નવો વિક્રમી વધારો થવાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિક્રમી 725 નવા કેસ નોંધાયા...
રાજકોટ શહેર અને જિલ્લામાં અનલોક-ટુમાં કોરોનાના કેસો વધતા જતા તેમજ ગઈકાલે એક જ દિવસમાં ધોરાજી સહિતના તમામ તાલુકાઓમાં કોરોના પોઝીટીવના કેસો અને સંક્રમણ વધતા...
રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ૪૮૭ મી.મી. એટલે કે...
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના 8 ધારાસભ્યોને રાજીનામાં અપાવીને જીતતો મેળવી લીધી હતી. પરંતુ આ 8 બેઠકોની પેટા ચૂંટણીમાં પક્ષપલટુઓને જો ટિકિટ મળે તો...
સુરતમાં પોઝિટિવ દર્દીઓના કેસોમાં વધારાની સાથે દર્દીઓના મોતની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં 5719 કેસ અને 214...
ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીની તૈયારી શરુ થઇ ગઇ છે.ચૂંટણી પંચે પણ રાજ્યમાં પેટાચૂંટણી યોજવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને ચાલુ માસના અંત સુધીમાં...