ગુજરાતમાં અમદાવાદ સહિતના નાનાં મોટા શહેરો અને ગામડાઓમાં નવરાત્રિનો તહેવાર દર વર્ષે ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. એક તરફ શેરી, સોસાયટી...
ભરૂચમાં 150 બેઠકો સાથે નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. ગુજરાત સરકારની બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ અંગેની નીતિ અન્વયે ભરૂચ ખાતે ડો. કિરણ સી.પટેલ...
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીમાં 81 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આગામી 3જી નવેમ્બરના ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા,...
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે મુલાકાત લેવાના છે. મોદી એકતાદિનની ઉજવણી કરવા આવવાનાં છે. જેની તડામાર...
ગુજરાત શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ સ્કૂલોમાં ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત છે. કોરોના કારણે વિદ્યાર્થીઓ માટે શાળાઓ માર્ચથી બંધ છે, પરંતુ...
ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક ખાનગી બસ પુલ પરથી 40 ફૂટ ઊંડી ખાઇમાં ખાબકતા 5 વ્યક્તિના મોત થયા હતા અને 34થી...
ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને આશરે 7 મહિનાના સમયગાળા બાદ 25મી ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી જ દર્શન, સત્સંગ વગેરે માટે...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તહેવાર નિમિત્તે જાહેર રસ્તા પર રહેલા લારી ગલ્લા, ફેરિયા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. હાટડી, મંડપ, લારીમાં ફુટપાથ, ખુલ્લી...
ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા વિકસીત કરવામાં આવી રહેલી કોવેક્સિન-TM નામની કોવિડ-19ની વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ હવે ગુજરાતમાં પણ શરૂ થશે. ભારત બાયોટેકની દરખાસ્તના આધારે...
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી...

















