ગાંધીનગરમાં દશામાના વ્રતની ઉજવણી બાદ બુધવારે દશામાની મૂર્તિનું સાબરમતી નદીમાં વિસર્જન કરતી વખતે 5 લોકો ડુબ્યા હતા અને તેમાંથી એક બાળકી સહિત ત્રણના મોત...
ગુજરાતની જીવાદોર સમાન સરદાર સરોવર ડેમ લગભગ પૂર્ણ ભરાઈ જતાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સૌરાષ્ટ્રના સાત અને ઉત્તર ગુજરાતના 4 જિલ્લાને નર્મદા નદીનું...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે ગુજરાતના અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 'તિરંગા યાત્રા'ને લીલી ઝંડી આપી હતી. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પહેલા ભાજપ...
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ સોમવારે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરનને મળ્યાં હતાં. કેમરન ચેવેનિંગ-અદાણી AI શિષ્યવૃત્તિના વિજેતાઓને પણ મળ્યા હતાં. આ વિદ્યાર્થીઓ...
ગુજરાતના શિક્ષણ વિભાગે ચાલુ નોકરીએ વિદેશમાં ઘણી સમયથી રહેતા શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ કરી છે. સરકારની તપાસમાં બહાર આવ્યું છે કે રાજ્યના 17 જિલ્લાના...
ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરને સોમવાર, 12 ઓગસ્ટે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. કેમરોનની ગુજરાતની આ પ્રથમ સત્તાવાર મુલાકાત...
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા પછી રવિવાર, 11 ઓગસ્ટે ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના 9 દરવાજા 1.50 મીટર સુધી ખોલવામાં આવ્યા હતાં. ...
સંત, શૂરા અને સાવજની ભૂમિ સૌરાષ્ટ્રમાં સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટરમાં 10 ઓગસ્ટ શનિવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં...
હજારો રાજકોટવાસીઓના ઉમંગ-ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જગતપ્રકાશ નડ્ડા, રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે...
મોરબી પુલ દુર્ઘટના, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરા બોટ દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા હેતુ સાથે કોંગ્રેસે શુક્રવાર નવ ઓગસ્ટથી મોરબીથી 15 દિવસની ન્યાયયાત્રાનો...