જમ્મુ અને કાશ્મીરના પહેલગામ મંગળવારે થયેલા ભયાનક આતંકવાદી હુમલાના ભારતે પાકિસ્તાન સામે પાંચ મોટા નિર્ણયો લીધા હતાં.1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરી...
પહેલગામ આતંકવાદી હુમલા પાછળ રહેલા આતંકવાદીઓ અને તેમના હેન્ડલર્સને વોર્નિંગ આપતા ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ હુમલાનો સીધો જવાબ આપવામાં...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરીને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી અને આ...
કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે થયેલા ભનાયક ત્રાસવાદી હુમલાની વિશ્વભરના નેતાઓએ આકરી નિંદા કરી હતી અને સમગ્ર ભારતમાં...
અમેરિકા સાથેના ટ્રેડવોરને કારણે ચીનની કંપનીઓએ ડિલિવરી લેવાની ના પાડી તેવા બોઇંગ કંપનીના વિમાનોની ખરીદવા કરવા એર ઇન્ડિયા આતુર છે. મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું...
કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે ત્રાસવાદીઓ કરેલા ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતાં. મૃતકોમાંથી 3...
અમેરિકા સાથેના ટ્રેડવોર વચ્ચે ચીનને ચેતવણી આપી હતી કે 'જો કોઈ પણ દેશ ટ્રમ્પ સાથે ટેરિફ અંગે એવી સમજૂતી કરશે કે જે ચીનના હિતોની...
પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કરતાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે પોપ ફ્રાન્સિસને આશા, કરુણા અને...
કાશ્મીરના પહેલગામ શહેર નજીક આતંકવાદીઓએ મંગળવારે કરેલા ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 20 પ્રવાસીઓના મોત થયા હોવાની આશંકા છે. ઘણા પ્રવાસીઓ પ્રવાસનો આનંદ માણી રહ્યાં...
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 22 એપ્રિલે બે દિવસની મુલાકાત માટે ઐતિહાસિક શહેર જેદ્દાહ પહોંચ્યા હતાં. વિશેષ સંકેત...