મહારાષ્ટ્ર સરકારે ગુરુવાર 15 ડિસેમ્બરે જણાવ્યું હતું કે હિન્દુજા ગ્રુપ રાજ્યમાં રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે.મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની...
અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી શતાબ્દી સમારોહ દરમિયાન બિનનિવાસી ભારતીયો (NRIs) સહિત અનેક હાઇ ક્વોલિફાઇડ પ્રોફેશનલ્સ સ્વયંસેવકો તરીકે સેવા આપી રહ્યાં છે. બુધવારના...
અલ્હાબાદ હાઈકોર્ટે 1991ના પીલીભીત ફેક એન્કાઉન્ટર કેસમાં આઇપીસીની કલમ 304 પાર્ટ-2 હેઠળ 43 પોલીસ જવાનોને દોષિત ઠેરવ્યા હતા. આ એન્કાઉન્ટરકમાં 10 શીખો માર્યા ગયા...
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની તાજેતરની અથડામણ પછી ભારતે ગુરુવાર, 15 ડિસેમ્બરે ભારતે અગ્નિ-5 બેલેસ્ટિક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ...
સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક દોષિત માટે ગુરુવારે જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે દોષિત...
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના દિવ્ય પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંતવર્ય બ્રહ્મવિહારી સ્વામીએ શતાબ્દી સભાગૃહમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,...
અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અનેક રાજ્યોના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોની એક વીડિયો મીટિંગની અધ્યક્ષતા કરી, જેમાં ભારતના G20 પ્રેસિડન્સીને...
૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મશતાબ્દી પર્વે ભાવાંજલિ આપતા વિશિષ્ટ કાર્યક્રમમાં અંડર સેક્રેટરી જનરલ અને UNAOC...
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ...