કુવૈતના દક્ષિણ મંગાફ જિલ્લામાં બુધવારે વહેલી સવારે છ માળની એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા કેટલાંક ભારતીયો સહિત 41 લોકોના મોત થયાં હતાં. બિલ્ડિંગના...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આશરે 24 વર્ષ જૂના લાલ કિલ્લા હુમલાના કેસમાં દોષિત પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આરીફ ઉર્ફે અશફાકની દયાની અરજી ફગાવી દીધી હતી. 25...
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાનપદે ચૂંટાઈને રેકોર્ડ કર્યા પછી સોમવારે પોતાના 72 સભ્યોના પ્રધાનમંડળ માટે ખાતાઓની વહેચણી પણ મોડી સાંજે કરી દીધી હતી. ગૃહ,...
વિદેશ પ્રધાન તરીકે બીજી મુદત માટે કાર્યભાર સંભાળતા પહેલા એસ જયશંકરે મંગળવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારની ત્રીજી ટર્મમાં ચીન...
ન્યૂયોર્કમાં ભારતીય મૂળના યુવકે તેના ભાઈની ગોળી મારી હત્યા કરી હતી અને તેની માતાને ઘાયલ કરી હતી. આ પછી તેને આપઘાત કર્યો હતો. 33...
કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરી શહેરમાં શુક્રવાર, સાત જૂને પંજાબના લુધિયાણાના એક યુવાનની ગોળી મારીને હત્યા કરાઈ હતી. યુવરાજ ગોયલ નામનો યુવક 2019માં સ્ટુડન્ટ વિઝા...
મોદીના પ્રધાનમંડળમાં કુલ સાત મહિલાઓનો સમાવેશ કરાયો છે. તેમાંથી બે મહિલાને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવી છે. બીજી ટર્મના મોદીના પ્રધાનમંડળમાં કુલ 10 મહિલા પ્રધાનો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટોચના ચાર પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન અને એસ જયશંકરે તેમના સંબંધિત અનુક્રમે ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ બાબતોના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં આ વખતે કોઇ મુસ્લિમ સાંસદને પ્રધાન બનાવવામાં આવ્યા નથી. દેશમાં ચૂંટણી પછી કોઈ મુસ્લિમ સાંસદે પ્રધાન તરીકે શપથ ન લીધા...
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે આતંકવાદીઓના હુમલા પછી તીર્થયાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા અને 41...

















