ભારતમાં અત્યારે ચાલી રહેલી લોકસભાની ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે અને તેમાં અંદાજે 66.95 ટકા મતદાન નોંધાયું છે. આ...
બ્રિટનની ફૂડ ઓથોરિટીએ ભારતથી તમામ મસાલાની આયાત પર વધારાના નિયંત્રણ પગલાં લાગુ કર્યા છે. ભારતની બે મસાલા બ્રાન્ડ્સમાં કેન્સરજન્ય જંતુનાશકોનું ઊંચું પ્રમાણ હોવાના આરોપો...
ભારતના અગ્રણી આધ્યાત્મિક નેતાઓમાંના એક અને ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતનના આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર સાધ્વી ભગવતી સરસ્વતીજીએ લંડનના વિક્ટોરિયા પાર્ક પ્લાઝા ખાતે ગયા અઠવાડિયે લંડનની વન...
સીએએ ધારા હેઠળ 14 બિન મુસ્લિમ શરણાર્થીને ભારતની નાગરિકતા આપવાના દિવસને ઐતિહાસિક ગણાવીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને...
દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ખુશ ખબર આપતા બુધવારે આગાહી કરી હતી કે નૈઋત્યનું ચોમાસુ સમયસર એટલે કે 31મેની આસપાસ કેરળમાં આવી પહોંચવાની...
અગાઉની કોંગ્રેસ સરકાર મુસ્લિમોને 15 ટકા બજેટની ફાળવણી કરવા માગતી હતી, તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ગુરુવારે સંપૂર્ણપણે ખોટો...
અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા ખાતે મંગળવાર રાત્રે એક વાહન અકસ્માતમાં 18 વર્ષના ત્રણ ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીના મોત થયા હતાં. આ અકસ્માતમાં 18 વર્ષના અન્ય બે...
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે બુધવારે જણાવ્યું હતું કે ચૂંટાયેલી ઓફિસોમાં ભારતીય અમેરિકનોની સંખ્યા તેમની વધતી જતી વસ્તીને પ્રતિબિંબિત કરતી નથી. તેમણે આ લઘુમતી...
સીએએ ધારા હેઠળ 14 બિન મુસ્લિમ શરણાર્થીને ભારતની નાગરિકતા આપવાના દિવસને ઐતિહાસિક ગણાવીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને...
ભારતમાં વિવાદાસ્પદ નાગરિકતા (સુધારા) ધારા (CAA)ના અમલ માટેના નિયમો જારી કરવામાં આવ્યાના આશરે બે મહિના પછી બુધવારે પ્રથમ વખત 14 બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતની...

















