યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના તાજેતરમાં જારી કરાયેલા 2023ના વાર્ષિક પ્રગતિ અહેવાલ મુજબ 2023માં ભારતના આશરે 59,000 લોકો કાયદેસર રીતે અમેરિકાના નાગરિકો બન્યાં...
કતારમાં જાસૂસીના આરોપસર ફાંસીની સજા પામેલા ભારતીય નૌકાદળના આઠ માજી સૈનિકોને મુક્ત કરાવવામાં ભારતને મોટી રાજદ્રારી સફળતા મળી છે. કતાર સરકારે આ તમામ માજી...
4% increase in dearness allowance of central employees pensioners
સત્તારૂઢ ભાજપને નાણાકીય વર્ષ 2022-23માં ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આશરે રૂ.1,300 કરોડનું ચૂંટણી ફંડ મળ્યું હતું, જે સમાન ગાળામાં કોંગ્રેસને આ જ માધ્યમ દ્વારા મળેલા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14 ફેબ્રુઆરીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસની મુલાકાત દરમિયાન અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં...
Five people died after being crushed under the tires of a bus in Kalol
કેનેડાના બ્રેમ્પટનમાં ગુરુવારે વહેલી સવારે થયેલા એક કાર એક્સિડન્ટમાં ત્રણ ભારતીય યુવાનોના મોત થયા હતા. તેમાંથી બે યુવાનો સગા ભાઈ છે. મૃતકોની ઓળખ રિતિક...
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતની સંખ્યામાં ચિંતાજનક વધારા વચ્ચે કોમ્યુનિટી સંગઠન TEAM Aidના સ્થાપક મોહન નન્નાપાનેની જણાવ્યું હતું કે તેમનું સંગઠન એક દિવસમાં ઓછામાં ઓછી...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 દર્દીઓનાં મોત થયા હતા અને નવા 159 કેસો નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ...
ભારત સરકારે લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવાની જાહેરાત કરી હતી. ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ...
ભારતના રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટની મંજૂર કિંમત રૂ....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાનો પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહ તથા વૈજ્ઞાનિક ડૉ. એમએસ સ્વામીનાથનને ભારતરત્ન એનાયત કરવાની શુક્રવાર, નવ ફેબ્રુઆરીએ જાહેરાત...