હિંદુ ધર્મના ઇતિહાસમાં આગામી સોમવાર, 22 જાન્યુઆરી 2024નો દિવસ સુવર્ણ અક્ષરોમાં અંકિત થશે. આ પવિત્ર દિવસે આશરે 500 વર્ષ પછી ભગવાન શ્રીરામનું બાળસ્વરૂપ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં...
સુપ્રીમ કોર્ટે મંગળવારે મથુરાની 17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદના સરવે પર સ્ટે મૂક્યો હતો. હિન્દુ પક્ષનો દાવો છે કે આ મસ્જિદ ભગવાન ક્રિષ્નના જન્મસ્થળ...
આયોવા રિપબ્લિકન કોકસમાં નબળા દેખાવ પછી ઇન્ડિયન-અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી મંગળવાર, 16 જાન્યુઆરીએ 2024ની યુએસ પ્રમુખપદની રેસમાંથી બહાર થઈ ગયા હતાં અને તેમણે ડોનાલ્ડ...
અયોધ્યામાં અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કર્ણાટકના શિલ્પકાર અરૂણ યોગીરાજની બનાવેલી મૂર્તિ સ્થાપિત કરાશે. ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલ્લાની મૂર્તિનું વજન 150થી 200 કિલો...
સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં સેવન-સ્ટાર એન્ક્લેવમાં એક પ્લોટ ખરીદ્યો છે. મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા (HoABL) એ...
અમેરિકાના પ્રતિષ્ઠિત જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથે નવ વર્ષની ઇન્ડિયન-અમેરિકન સ્કૂલ ગર્લ પ્રીશા ચક્રવર્તીનો "વિશ્વના સૌથી તેજસ્વી" વિદ્યાર્થીઓની યાદીમાં સમાવેશ કર્યો છે. 90...
અમેરિકાના કનેક્ટિકટમાં રવિવારે તેલંગાણાના એક વિદ્યાર્થી અને આંધ્રપ્રદેશના એક વિદ્યાર્થીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. આ બંને વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે યુએસ પહોંચ્યાના માંડ...
પ્રયાગરાજ સોમવારે મકરસંક્રાંતિના અવસર પર 12 લાખથી વધુ ભક્તોએ  ત્રણ પવિત્ર નદીઓના સંગમ પર ડૂબકી લગાવી હતી.મકરસંક્રાંતિની ઉજવણી સાથે  દોઢ મહિના લાંબા 'માઘ મેળા'ની...
દિલ્હી
ગાઢ ધુમ્મ્સને કારણે ઇન્ડિગોની ફ્લાઇટમાં વિલંબ થતાં એક મુસાફરે વિમાનના પાયલટ પર હુમલો કરીને તેને લાફો માર્યો હતો. આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા...
આ મહિને કમ્પાલામાં 19મી બિન-જોડાણવાદી ચળવળ (NAM)ના સંપર્ક જૂથની સમિટ પહેલા ભારતે યુગાન્ડાને 10 એક્ઝિક્યુટિવ બસો, પાંચ એમ્બ્યુલન્સ, 10 ટ્રેક્ટર અને 2,664 ધ્વજ અને...