ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે ભારતના વિદેશી પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે કેનેડા સાથે રાજદ્વારીની સંખ્યામાં સમાનતાનો નિર્ણય વિયેના કરારને સંપૂર્ણપણે અનુરુપ છે....
ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી રૂ.6,052 કરોડના ડિફેન્સ ઇક્વિપમેન્ટ, સબ-સિસ્ટમ, પાર્ટસ એન્ડ કમ્પોનન્ટની નિકાસ કરી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં દેશની કુલ ડિફેન્સ નિકાસ...
રાજદ્વારી સ્ટાફની સંખ્યા એકસમાન રાખવાના ભારત અને કેનેડા વચ્ચેના વિવાદમાં અમેરિકા અને યુકેએ કેનેડાને સમર્થન આપીને ભારતને તેના નિર્ણયની પુનર્વિચારણા કરવાનો અનુરોધ કર્યો હતો....
ઉત્તર ભારતના હિમાલય વિસ્તારમાં આવેલા ચારધામની આ વર્ષે મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા પ્રથમવાર 50 લાખને પાર કરી ગઈ છે. વિશ્વ વિખ્યાત ચારધામ - બદ્રીનાથ,...
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ(એફસીઆરએ) અંતર્ગત સ્વૈચ્છિક આર્થિક સહયોગ મેળવવા માટે ભારત સરકાર ગૃહ મંત્રાલયના એફસીઆરએ વિભાગે તાજેતરમાં માન્યતા આપી હતી....
ભારતમાંથી નૈઋત્યના ચોમાસાએ ગુરુવારે સંપૂર્ણ રીતે વિદાય લીધી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચોમાસાની વિદાયની સામાન્ય તારીખ ૧૫ ઓક્ટોબર હતી, પરંતુ આ વર્ષે તેના...
ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેના મહત્વાકાંક્ષી માનવ મિશન ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ શનિવારે સફળતાપૂર્વક લોન્ચ કરી હતી. અગાઉ આ ફ્લાઈટ 8 વાગ્યે...
બ્રિટિશ કોલંબિયામાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યા અંગેના રાજદ્વારી વિવાદની વચ્ચે કેનેડાએ કેટલાક ભારતીય શહેરોમાં વાણિજ્ય દૂતાવાસમાં અસ્થાયીરૂપે વ્યક્તિગત કામગીરીને સ્થગિત કરી દીધી છે...
અમેરિકાના પ્રથમ શીખ મેયર રવિન્દર એસ ભલ્લાએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા સંખ્યાબંધ પત્રો મળ્યાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં બોમ્બ વિસ્ફોટ બાદ થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કરવા પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે 17 ઓક્ટોબરે...

















