આતંકવાદી જૂથોને ટેકો આપતા ઓછામાં ઓછા નવ અલગતાવાદી સંગઠનોએ કેનેડામાં સક્રિય છે ભારતે આતંકી પ્રવૃત્તિઓમાં સંડોયાવેલા આઠ આતંકીઓ અને ગેંગસ્ટરો સામે દેશનિકાલ માટેની સંખ્યાબંધ...
ખાલિસ્તાની તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)એ નિજ્જર હત્યા વિવાદમાં ભારતને સમર્થન આપવા બદલ ભારતીય મૂળના હિન્દુઓને કેનેડા છોડી દેવાની ધમકી આપી હતી. SFJના...
ભારતની તાજેતરમાં નવી શરૂ થયેલી બજેટ કેરિયર અકાશા એરના 43 પાયલટ્સે એકસાથે રાજીનામું આપી દેતા આ એરલાઇન મુશ્કેલીમાં મૂકાઇ હતી અને તેના પર શટડાઉનનું...
ખાલિસ્તાની ત્રાસવાદીની હત્યામાં ભારતીય એજન્ટનો સંડોવણીનો હોવાના કેનેડાના ગંભીર આક્ષેપ પછી બંને દેશોના સંબંધો વધુને વધુ ખરાબ થઈ રહ્યાં છે. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓની...
અમેરિકામાં પ્રેસિડેન્ટપદ માટે આવતા વર્ષે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારો વચ્ચે જંગ જામી રહ્યો છે. રીપબ્લિકન પ્રેસિડેન્ટપદની દાવેદારીની સ્પર્ધામાં નિક્કી હેલી એક સર્વેમાં પોતાના ભૂતપૂર્વ...
સાઉથ લંડન નજીક 10 વર્ષની એક બાળકીના મોત કેસમાં પાકિસ્તાનમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેમને યુકે મોકલવામાં આવ્યા હતા. સાઉથ...
ભારતની આકરી પ્રતિક્રિયા પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સૂર બદલાયા હતા અને જણાવ્યું હતું કે તેઓ ભારતને ઉશ્કેરવા અથવા બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો...
યુકે સરકારે મંગળવારે જણાવ્યું હતું કે કેનેડામાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યા અંગેના "ગંભીર આરોપો"થી ભારત સાથે તેની ચાલી રહેલી વેપાર વાટાઘાટોને અસર થશે...
દેશભરમાં મંગળવાર, 19 સપ્ટેમ્બરે 10 દિવસના ગણેશ ચતુર્થીના તહેવારનો ધામધુમથી પ્રારંભ થયો હતો. દેશના વિવિધ શહેરોમાં ગણપતિ બાપ્પાના પંડાલ શણગારીને સુંદર ગણપતિની મુર્તિને સ્થાપિત...
મંગળવારે ગણેશચતુર્થીના શુભદિને ભારતનું નવું સંસદભવન કાર્યરત થયું છે. સોમવારે સંસદસભ્યોએ બ્રિટિશકાળમાં બંધાયેલા જુના સંસદભવનમાંથી ભાવભરી વિદાય લીધી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

















