ભારતમાં ડોમેસ્ટિક એરલાઇન્સમાં ચાલુ વર્ષે જુલાઇ મહિના સુધીમાં કુલ 338 ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી. તેમાંથી ઇન્ડિગોમાં 206, એર ઇન્ડિયામાં 49, ગો એરમાં 22, સ્પાઇસજેટમાં...
ઉત્તરપ્રદેશના અલીગઢના એક કારીગરે અયોધ્યામાં નિર્માણાધિન રામમંદિર માટે 400 કિલોગ્રામનું તાળું બનાવ્યું છે. કારીગર સત્યપ્રકાશ શર્માએ વિશ્વનું સૌથી મોટું તાળું બનાવવા માટે મહિનાઓ સુધી...
ભારતમાં 508 રેલવે સ્ટેશનોની કાયાપલટના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધન પર આડકતરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે મોદી સરનેમ મુદ્દે બદનક્ષીના કેસમાં બે વર્ષની કેદની સજા સામે સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે સજા પર સ્ટે મૂક્યા પછી...
પાંચ દેશોના બનેલા બ્રિક્સ સંગઠના વિસ્તરણનો ભારત વિરોધ કરે છે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ આફ્રિકામાં યોજાનારા બ્રિક્સ સંમેલનમાં હાજરી આપશે નહીં તેવા અહેવાલને...
ઇન્ડિયન ડાયાસ્પોરાને એકજૂથ કરવા માટે કામગીરી કરતું અગ્રણી સંગઠન ઇન્ડિયાસ્પોરાએ 2047 સુધી ભારતની પ્રગતિમાં ઇન્ડિયન ડાયાસ્પોરાની ભૂમિકાનું મંથન કરવા માટે આ મહિનાના અંત ભાગમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના 21 સહિત સમગ્ર દેશમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ 508 સ્ટેશન 27 રાજ્યો...
અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આગામી વર્ષે જાન્યઆરીની 21, 22 અને 23 તારીખે રામલલ્લાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો નિર્ણય કર્યો છે....
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીની ચોથી વર્ષગાંઠે મોદી સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યમાં શાંતિ અને વિકાસના નવા...
ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શનિવારે મૈતેઇ અને આદિવાસી સમુદાયો વચ્ચે ફરી હિંસા ફાટી નીકળતા છ વ્યક્તિના મોત થયા હતા અને 16થી વધુ લોકો ઘાયલ...

















