સુપ્રીમ કોર્ટ શુક્રવારે ગૌરક્ષકો દ્વારા મુસ્લિમો સામેના લિંચિંગ અને હિંસાની ઘટનાઓને અટકાવવા માટે તાકીદે પગલાં લેવામાં આવે તેવી માગણી કરતી એક જાહેર હિતની અરજીની...
અરુણાચલપ્રદેશના કેટલાક ખેલાડીઓને "સ્ટેપલ્ડ વિઝા" જારી કરવા બદલ ચીનની આકરી ટીકા કરતાં ભારતે આવા નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ચેતવણી...
અમેરિકામાં 2024માં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ભારતીય મૂળના એન્જિનિયર હર્ષવર્ધન સિંહે પણ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. અગાઉ ભારતીય મૂળના નિક્કી હેલી અને વિવેક રામસ્વામીએ...
ભારતમાં ફિલ્મ ઉદ્યોગમાં પાયરસીને રોકવા અને લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક સુધારા બિલ તાજેતરમાં રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. સિનેમેટોગ્રાફ એક્ટ, 1952માં સુધારો...
ભારતીય જનતા પાર્ટીએ શનિવારે રાષ્ટ્રીય કાર્યકારણીના નવા પદાધિકારીઓના નામ જાહેર કર્યા છે. જેમાં નવ મહિલા અને બે મુસ્લિમ નેતાઓનો સમાવેશ છે. પક્ષના મહામંત્રી અને...
એર ઇન્ડિયાની પેટાકંપની એર એશિયાના કર્મચારીએ આગમનમાં કથિત વિલંબ બદલ કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોતને ફ્લાઇટમાં ન બેસવા દેતા મોટો વિવાદ થયો હતો. આ ફ્લાઇટ...
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે. અગાઉ ટ્રસ્ટે જાહેર કર્યું હતું કે, મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે...
ભારતના વિદેશ મંત્રાલયે એક આરટીઆઇ અંતર્ગત આપેલા ઉત્તરમાં જણાવ્યું છે કે, એક અંદાજ મુજબ વિદેશમાં વસતા (NRI) 1.34 કરોડ ભારતીયોમાંથી 66 ટકાથી વધુ લોકો...
પાકિસ્તાનની જેલમાં 1, જુલાઈ 2023ની સ્થિતિએ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની...
યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિમંડળનું ભારતની મુલાકાતે, મત્સ્યપાલન ક્ષેત્રે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા
યુરોપિયન યુનિયનના પર્યાવરણ, સમુદ્ર અને મત્સ્યપાલન વિભાગના યુરોપિયન કમિશનર વર્જિનિજસ સિન્કેવીયસયસની આગેવાની હેઠળની એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી...

















