મોદી સરકાર યુપીના ગોરખપુર ખાતેના ગીતા પ્રેસને 2021નો ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરતાં મોટો વિવાદ થયો હતો. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ સરકારના...
વડાપ્રધાન ઋષિ સુનકના રાજકીય સલાહકાર અમીત જોગિયાને આ સપ્તાહે બકિંગહામ પેલેસમાંથી એક સન્માન સમારંભમાં એમબીઇનો ખિતાબ એનાયત કરાયો હતો. રાજનીતિ અને જાહેર સેવામાં યોગદાન...
કાળઝાળ ગરમી વચ્ચે પૂર્વ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લા અને પડોશી રાજ્ય બિહારમાં 15 જૂનથી ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 96 લોકોના મોત થયાં હતાં. ઉત્તર અને...
મોદી સરકાર પર હુમલો કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે દાવો કર્યો હતો કે સરકારી કંપનીઓમાંથી આશરે બે લાખ નોકરીઓ ખતમ કરવામાં આવી છે...
બે ઓફ બેંગાલ ઇનિશિએટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (BIMSTEC) પ્રોજેક્ટ હેઠળનો બેંગકોકને કોલકાતા સાથે જોડતો ત્રિપક્ષીય હાઇવે આગામી ત્રણથી ચાર વર્ષમાં તૈયાર...
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ((DRDO) અને ભારતીય નૌકાદળે તપસ માનવરહિત એરિયલ વ્હીકલ (UAV-ડ્રોન)ના કમાન્ડ અને કંટ્રોલ ક્ષમતા સફળતાપૂર્વક ટ્રાન્સફર કરીને એક મોટી સફળતા...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યોગે વિશ્વને એક કર્યું છે. ભારતના આહવાન પર ૧૮૦ દેશો તૈયાર થયા અને ૨૧મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય...
ઉત્તરાખંડની ભાજપ સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં બે જુદા-જુદા ધર્મના લોકો વચ્ચે થયેલા તમામ લગ્નોની તપાસ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે.સરકારનો હેતુ લવ જેહાદ મારફત...
દિલ્હી પોલીસે ગુરુવારે બીજેપી સાંસદ અને WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. પોલીસે બ્રિજ ભૂષણ સામેના આકરા POCSO ધારા હેઠળના...
કર્ણાટકની કોંગ્રેસ સરકારે ગુરુવારે ધોરણ 6 થી 10ના કન્નડ અને સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકોમાંથી આરએસએસના સ્થાપક કે બી હેડગેવાર અને હિન્દુત્વના વિચારક વીર સાવરકર સહિતના...

















