ઉત્તરપ્રદેશના વારાણસીની એક અદાલતે જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીને સોમવારે 32 વર્ષ જૂના હત્યાના એક કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા...
ટ્રમ્પ
રાજદ્વોહના વિવાદાસ્પદ કાયદાનું સમર્થન કરતાં કાયદા પંચે તેના રીપોર્ટમાં જણાવ્યું હતું કે આ કાયદાને સંપૂર્ણ પણે નાબૂદ કરવાથી દેશની સુરક્ષા અને અખંડિતતાને ગંભીર પ્રતિકૂળ...
Comment on Chhatrapati Shivaji political struggle in Maharashtra
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં ગુમ થયેલી મહિલાઓની ફરિયાદોની તપાસ દરમિયાન મોટી સંખ્યામાં લવ જેહાદના કેસો મળી આવ્યા...
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેન વચ્ચે શુક્રવારની સાંજે (2 જૂન) એ થયેલા ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 278 લોકોના મોત થયાં હતાં અને આશરે 1,000...
અમેરિકાની સંસદના નેતાઓએ શુક્રવારે (2) જણાવ્યું હતું કે તેઓએ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 22 જૂને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટની સંયુક્ત બેઠકને સંબોધિત...
મુંબઇના 26/11ના આતંકવાદી હુમલાના આરોપી પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાએ અમેરિકાની કોર્ટમાં ભારત પ્રત્યાર્પણના આદેશને પડકાર્યો હતો. હુમલાના આરોપીને ભારત લાવવાની તૈયારીની વચ્ચે...
Increase in support price of six Rabi crops including wheat, gram by up to Rs.500
ભારત સરકારે રૂ.1 લાખ કરોડની વિશ્વની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમને બુધવારે મંજૂરી આપી હતી. આ સ્કીમ હેઠળ સરકાર સહકારી ક્ષેત્રમાં અનાજ સ્ટોરેજ ક્ષમતામાં...
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા સહિતના વૈશ્વિક નેતાઓએ ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે અસરગ્રસ્ત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં બાલાસોર ખાતે જ્યાં ટ્રેન દુર્ઘટના સર્જાઇ હતી ત્યાં પહોંચીને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. આ ઉપરાંત તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ...
ઓડિશાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માતની ઘટનાના પીડિતોને પ. પૂ. મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવીને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.પૂજ્ય મોરારીબાપુ રામકથા માટે કલકત્તા...