અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વિવાદ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન મળેલા શિવલિંગના કાર્બન ડેટિંગ કરવાનો...
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું છે. અમે ગરીબોના મુદ્દે લડ્યા હતા....
પાકિસ્તાનમાં તેના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ભારત પણ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યા હતા. આ તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ...
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના ગત શનિવારે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી અને ભાજપનો પરાજય થયો હતો. કર્ણાટકમાં કોંગ્રેસ ૧૦ વર્ષ પછી ફરી...
બજેટ કેરિયર સ્પાઈસજેટે ગુરુવારે જણાવ્યું હતું કે કંપની નાદારીની કાર્યવાહી માટે અરજી કરવાની કોઈ યોજના ધરાવતી નથી અને $50 મિલિયન સાથે તે બંધ પડેલા વિમાનોનો...
ભારતીય પોલીસે ગુરુવારે (11) જણાવ્યું હતું કે, અમૃતસરમાં શીખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિરની આસપાસના વિસ્તારમાં એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ત્રીજા વિસ્ફોટ થયો હતો. આ...
અમેરિકામાં સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીએ બુધવારે ગ્રીનકાર્ડ માટે દેશવાર ક્વોટા નાબૂદ કરતો અને એચ-1બી વિઝા સિસ્ટમમાં ફેરફાર કરતો સિટિઝનશીપ એક્ટ રજૂ કર્યો હતો. હાલમાં ગ્રીન...
વ્હાઇટ હાઉસે બુધવારે (10) જાહેરાત કરી હતી કે યુએસ પ્રમુખ જો બાઇડન 22 જૂને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મુલાકાતના યજમાન બનશે. આ...
કર્ણાટક વિધાનસભાની 10મેએ યોજાયેલી ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં 72.67 ટકા મતદાન થયું હતું. 2018ની વિધાનસભાની ચૂંટણીમાં 72.36 ટકા મતદાન નોંધાયું હતું અને ત્રિશંકુ વિધાનસભા...

















