પંજાબના ભટિંડામાં 12 એપ્રિલની વહેલી સવારે મિલિટરી સ્ટેશનની અંદર થયેલા ફાયરિંગમાં ચાર સૈનિકોના મોત થયા હતા. પોલીસે આ ઘટનામાં આતંકવાદી હુમલાની શક્યતા નકારી કાઢી...
અમેરિકાના વોશિંગ્ટનમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે અને લઘુમતી મુદ્દાઓ પર...
શૈલેષ સોલંકી અને શૈલેષ રામ દ્વારા
સેન્ટ્રલ લંડનની સેન્ટ જેમ્સ કોર્ટ હોટેલ અથવા મુંબઈની વિશ્વ વિખ્યાત તાજમહેલ હોટેલમાં ચાલતા હો ત્યારે તમે જાણો છો કે...
આકાશમાં વૈશ્વિક પાવરહાઉસમાં પરિવર્તન કરવા માટે એર ઈન્ડિયા મોટા પાયે ફેરફાર કરશે અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર હબ તરીકે વર્તમાન ઓપરેટરોને પણ પડકારશે
શૈલેષ સોલંકી અને...
ભારતમાં આજકાલ નેતાઓ અને ભગવાનની વિરાટ કદની પ્રતિમાઓની ઘેલછા આસમાને પહોંચી ગઈ છે. આ સપ્તાહમાં જ, શુક્રવારે (14 એપ્રિલ) ભારતના બંધારણના ઘડવૈયાઓમાંના એક અગ્રણી...
ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે (11 એપ્રિલ) ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 300થી...
અમેરિકાના વિદેશ મંત્રાલયે ગયા સપ્તાહે ઈન્ડિયામાં આપેલી માહિતી પ્રમાણે બિઝનેસ અથવા ટુરિસ્ટ્સ માટેના વિઝિટર વિઝા (B1/B2) તેમજ બીજા નોન-પિટિશન – જેવા કે સ્ટુડન્ટ અને...
યુગાન્ડાની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા ભારતા વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવાર, 11 એપ્રિલ પ્રેસિડન્ટ યોવેરી કે મુસેવેની સાથે મુલાકાત કરી હતી તથા બિન-જોડાણવાદી ચળવળ...
ભારતના ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલના વડપણ હેઠળની આમ આદમી પાર્ટીી (AAP)ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો સોમવારે દરજ્જો મંજૂર કર્યો હતો. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન...
જાણીતા ઇન્ડિયન અમેરિકન ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી કાલ્યમપુડી રાધાકૃષ્ણ રાવનું આંકડાશાસ્ત્રમાં 2023ના આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માન કરાશે. આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં આ એવોર્ડ નોબેલ પુરસ્કારની સમકક્ષ માનવામાં આવે છે....

















