કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા (ડીએ)માં શનિવારે 4 ટકાનો વધારો કર્યો હતો. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થુ અગાઉના બેઝિક પગારના...
ગુનાહિત બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની જેલની સજા કર્યાના 24 કલાકમાં લોકસભા સચિવાયે તેમને સાંસદ તરીકે ગેરલાયક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કેન્ટોનમેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધીના પેસેન્જર રોપવે માટે રૂ.645 કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. જાહેર પરિવહન...
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શુક્રવારે વિચિત્ર દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી પાસે કોઇ યુનિવર્સિટીની ડિગ્રી ન હતી અને ઘણા...
સુરત કોર્ટને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા કર્યા પછી તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવામા આવ્યા હતા. જોકે હવે સુપ્રીમ કોર્ટમાં...
સુરતની કોર્ટ દ્વારા મોદી અટક અંગે માનહાનિના કેસમાં સાંસદ પદ ગુમાવી ચૂકેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે, મને...
એર ઇન્ડિયાને ભારત સરકારે તાતા ગ્રુપને સોંપ્યા પછી તેમાં ઘણા મહત્ત્વના ફેરફાર થઇ રહ્યા છે. એર ઇન્ડિયાએ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) દ્વારા કાયમી કર્મચારીઓની...
લોકસભામાં પહેલી એપ્રિલથી શરૂ થઇ રહેલા નાણાકીય વર્ષ માટે આશરે રૂ. 45 લાખ કરોડના ખર્ચને આવરી લેતાં કેન્દ્રીય બજેટને કોઇ પણ ચર્ચા વગર મંજૂરી...
અત્યારે લોકસભામાં રાહુલ ગાંધીએ સભ્યપદ ગુમાવતા મોટો રાજકીય હોબાળો થયો છે. પરંતુ આ પદ ગુમાવનાર રાહુલ એકમાત્ર ગાંધી નથી. અગાઉ ઇન્દિરા ગાંધી અને સોનિયા...
સુરતની એક કોર્ટે ગત સપ્તાહે 2019ના ગુનાહિત બદનક્ષીના કેસમાં દોષિત ગણીને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા ફરમાવ્યા...

















