ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ખાલિસ્તાની સમર્થકો દ્વારા વિદેશમાં ભારતીય મિશનો પરના તાજેતરના હુમલા અંગે ટીપ્પણી કરતાં જણાવ્યું હતું કે ભારતીય દુતાવાસ અથવા હાઈકમિશન...
ભારતની સ્પેસ રીસર્ચ એજન્સી ઇસરોએ રવિવારે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી યુકેની કંપનીના 36 ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા. વન વેબ ઇન્ડિયા 2...
કર્ણાટકમાં ટૂંકસમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાતમી વખત આ દક્ષિણી રાજ્યની મુલાકાત લીધી હતી અને ભાજપને ફરી સત્તા...
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદને રવિવારે અમદાવાદની સાબરમતી જેલમાંથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશની પોલીસે તેને લેવા માટે અમદાવાદ આવી હતી.
60 વર્ષીય...
કેનેડામાં ભારતીય હાઇકમિશનનની બહાર શીખોના એક જૂથે વિરોધી દેખાવો કર્યા પછી ભારતે રવિવાર (26 માર્ચે)એ કેનેડાના રાજદૂતને સમન્સ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કેનેડિયન...
કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા (ડીએ)માં શનિવારે 4 ટકાનો વધારો કર્યો હતો. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થુ અગાઉના બેઝિક પગારના...
ગુનાહિત બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની જેલની સજા કર્યાના 24 કલાકમાં લોકસભા સચિવાયે તેમને સાંસદ તરીકે ગેરલાયક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કેન્ટોનમેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધીના પેસેન્જર રોપવે માટે રૂ.645 કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. જાહેર પરિવહન...
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શુક્રવારે વિચિત્ર દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી પાસે કોઇ યુનિવર્સિટીની ડિગ્રી ન હતી અને ઘણા...
સુરત કોર્ટને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા કર્યા પછી તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવામા આવ્યા હતા. જોકે હવે સુપ્રીમ કોર્ટમાં...

















