ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી છે અને 15 એપ્રિલ સુધીમાં તમામ વ્યવસ્થા થઈ જવાનો દાવો કર્યો છે. આ વર્ષે 60 ટકા...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં ગુરુવારે 60 ટકા જેટલું મતદાન થયા પછી એક્ઝિટ પોલ્સના અનુમાન શરૂ થયા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના NDA ગઠબંધનના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભની મુલાકાત લઇને પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. આ અવસરે તેમણે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, “પ્રયાગરાજમાં...
પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં દેશ-વિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે સ્વચ્છ અને શુદ્ધ પીવાના પાણીની મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા વિસ્તારમાં કુલ 233 વોટર...
વિશ્વભરના લાખો શિયા મુસ્લિમોના આધ્યાત્મિક નેતા પ્રિન્સ કરીમ આગાખાનનું ગત મંગળવાર, 4 ફેબ્રુઆરીના રોજ 88 વર્ષની વયે પોર્ટુગલમાં નિધન થયું હતું. સ્વ. આગાખાન મુસ્લિમોને...
મહાકુમ્ભમાં સંગમ ખાતે થયેલી નાસભાગ વિરોધપક્ષોએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે મહાકુમ્ભમેળાના મેનેજમેન્ટ પર પણ પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના...
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને સતત તેમના આઠમાં બજેટમાં આવક વેરામાં મોટી રાહત આપી મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગને ખુશ કરી દીધી હતાં. વાર્ષિક રૂ.12...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 10મી એ ફ્રાન્સના અને 12મી અમેરિકાના બે દિવસના પ્રવાસે જશે એવો અહેવાલ ન્યૂઝ એજન્સીએ જાણકાર વર્તુળોને ટાંકીને સોમવારે...
ભારતમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આપણી અર્થવ્યવસ્થા તમામ...
ભારતનાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ શનિવારે સંસદમાં સતત આઠમીવાર બજેટ રજૂ કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. દરેક બજેટ સ્પીચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે....