ભ્રષ્ટાચારના જુદા જુદા કેસમાં જેલમાં ગયા પછી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના બે કેબિનેટ પ્રધાનોએ મંગળવારે રાજીનામા આપ્યા હતા. આ પ્રધાનોમાં ડેપ્યુટી મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા...
સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેમને પીરસવામાં આવેલા ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરી કર્યા પછી બીજા એક પેસેન્જરે આવી ફરિયાદ કરી છે....
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા મુજબ ભારતીયો આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર દર મહિને $1 બિલિયન જેટલો ખર્ચ કરે છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતીયોએ વિદેશ...
ભારતને પાછળ રાખીને યુકે વિશ્વનું છઠ્ઠા ક્રમનું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. નવ મહિનામાં પ્રથમ વખત આવ્યું બન્યું છે. પાઉન્ડમાં નરમાઈથી લંડન શેરબજારમાં હેવીવેઇટ...
વેદાંત રિસોર્સિસ પાસેથી 2.98 બિલિયન ડોલરમાં એસેટ ખરીદવાની હિન્દુસ્તાન ઝિન્કની યોજનાનો ભારત સરકારે વિરોધ કર્યો છે. તેનાથી આ અગ્રણી માઇનિંગ કંપનીના 7.7 બિલિયન ડોલરના...
ત્રિપુરામાં ભાજપ સરળતાથી બહુમતી મેળવશે અને નાગાલેન્ડમાં તેની ગઠબંધન સરકાર સત્તામાં આવશે, એવી સોમવારે એક્ઝિટ પોલમાં આગાહી કરાઈ હતી. બીજી તરફ મેઘાલયમાં તીવ્ર સ્પર્ધાનો...
ભારતના પૂર્વીય રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા માટે સોમવાર, 27 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં અનુક્રમે 74.32 ટકા અને 81.94 ટકા મતદાન થયું હતું. નાગાલેન્ડમાં આશરે...
જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે વધુ એક હિન્દુ નાગરિકના ટાર્ગેટ કિલિંગથી ભય ફેલાયો હતો. ત્રાસવાદીના હુમલાનો ભોગ બનનારની ઓળખ કાશ્મીરી હિન્દુ નિવાસી સંજય...
છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલા ત્રણ દિવસના કોંગ્રેસના મહાધિવેશનનું રવિવાર, 26 ફેબ્રુઆરીએ સમાપન થયું હતું. આ મહાધિવેશનનો સ્પષ્ટ સંદેશ એ હતો કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ...
શરાબ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ રવિવારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. CBIએ 8 કલાક સુધી પૂછપરછ કર્યા...

















