કોલકતામાં એક કોન્સર્ટ બાદ કે કે તરીકે જાણીતા બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક ક્રિષ્નકુમાર કુન્નથના અકુદરતી મોતના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોલકતા પોલીસે અકુદરતી મોતનો કેસ...
મહારાણીના જન્મ દિને આપવામાં આવતા બહુમાનની યાદીમાં આ વર્ષે સંજય વડેરા, અવનીશ ગોયલ, કિશોરકાંત ભટ્ટેસા (વિનુ ભટ્ટેસા) અને કાઉન્સિલર અમીત જોગિયાનો સમાવેશ કરવામાં આવ્યો...
મહારાણીના રાજ્યારોહણના અભૂતપૂર્વ 70 વર્ષની ઉજવણી પ્રસંગે સમગ્ર યુકેમાં વસતા અને જાહેર સેવા, પર્યાવરણ અને સસ્ટેઇનીબીલીટી અને યુવાનોના જોડાણ સહિત વિવિધ ક્ષેત્રે અવિશ્વસનીય જાહેર...
નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવાર 1જૂને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને...
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બુધવાર, 1 જૂને અયોધ્યા ખાતેના રામમંદિરના ગર્ભગૃહની આધારશિલા મૂકી હતી. 5 ઓગસ્ટ 2020ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મોદીએ ભવ્ય...
વડોદરામાં ભણી ચૂકેલી દિલ્હીની લેખિકા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા 'રેત સમાધિ' (ટોમ્બ ઓફ સેન્ડ)ને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ મળ્યું છે. 'રેત સમાધિ' ભારતની કોઈ પણ...
દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે આ વર્ષે બમ્પર કૃષિ ઉત્પાદનની આશા વધુ મજબૂત બની છે. હવામાન વિભાગે મંગળવાર, 31મેએ આ વર્ષના ચોમાસા માટેની...
ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ કિષ્કિન્ધા છે કે અંજનેરી છે તે વિવાદના ઉકેલ માટે નાશિકમાં 31મેએ બોલવામાં આવેલી ધર્મસભામાં સાધુઓના બે જૂથો બેઠક વ્યવસ્થાના સહિતના મુદ્દે...
યુકેમાં આઇકોનિક ઓલ્ડ વોર ઓફિસ (OWO) ઇમારતનું સફળતાપૂર્વક પુનઃનિર્માણ કર્યા પછી હિન્દુજા ગ્રુપ ભારત અને વિશ્વના બીજા દેશોમાં આવા પ્રોજેક્ટ્સ હાથ ધરવાની પ્રક્રિયામાં છે.
ગ્રુપના...
ભાજપનો સંસદના બંને ગૃહોમાં ટૂંકસમયમાં કોઇ મુસ્લિમ ચહેરો નહીં હોય. કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી હાલ રાજ્યસભામાં ત્રણ મુસ્લિમ સાંસદ ધરાવે છે અને લોકસભામાં એક પણ...