અગ્રણી હિન્દુ ધર્મગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગુરુવારે ફિલ્મ નિર્માતાઓ માટે માર્ગદર્શિકા જારી કરી હતી. તેમને સનાતન ધર્મની ટીકા, અનાદર અથવા ઉપહાસ કરવાથી દૂર રહેવાની...
ન્યુયોર્ક-દિલ્હી ફ્લાઇટમાં મહિલા યાત્રી પર પેશાબની ચકચારી ઘટનાના કેસમાં ભારતની એવિયેશન રેગ્યુલટરે એર ઇન્ડિયાને રૂ.30 લાખની પેનલ્ટી ફટકારી છે અને ઇન-ચાર્જ પાઇલટના લાઇસન્સને ત્રણ...
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને મંગળવારે જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક વૃદ્ધિને પ્રભાવિત કરવા માટે ભારત ચીનની જગ્યાએ લેશે તે વિચારવું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટીકાકાર ગણાતા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન...
પંજાબના અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવાર, 18 જાન્યુઆરીએ સિંગાપોરની સ્કૂટ એરલાઇન્સનું એક વિમાન તેના નિર્ધારિત સમયથી ૫ કલાક પહેલાં જ ઉડાન ભરી...
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ગુરુવારે દાવો કર્યો હતો કે તેઓ રાત્રે તપાસ માટે નીકળ્યા ત્યારે દારુના નશામાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પરની બીબીસી સિરિઝને ભારતે દુષ્પ્રચારનું સાધન ગણાવ્યું હતું અને પ્રતિક્રિયા આપવા યોગ્ય પણ ન હોવાનું જણાવ્યું...
તાજેતરના ડેટામાં બહાર આવ્યું છે કે ભારત સહિત વૈશ્વિક સ્તરે ટેક કંપનીઓ દ્વારા 2023માં અત્યાર સુધી દરરોજ 1,600થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. વૈશ્વિક...
ઓસ્ટ્રેલિયામાં એક સપ્તાહમાં બીજા હિન્દુ મંદિર પર કથિત ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી લખણો લખીને હુમલો કર્યો હતો. ધ ઑસ્ટ્રેલિયા ટુડે વેબસાઇટે અહેવાલ આપ્યો હતો...
સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તમાંગે સ્થાનિક સમુદાયને વધારે બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા માટે એક યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેમની સરકાર નોકરી...

















