યુકેના વડા પ્રધાન બોરીસ જોન્સન અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે વર્ચ્યુઅલ સમિટ પૂર્વે બ્રિટિશ સરકારે ભારત સાથે £1 બિલિયનના વેપાર અને...
ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન સામે આવી શકે છે તેમ હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. નિષ્ણાતોએ એવી પણ ચેતવણી આપી હતી કે...
સુપ્રીમ કોર્ટે બુધવારે શિક્ષણ અને સરકારી નોકરીમાં મરાઠા સમુદાયના લોકોને અનામત આપવાના રાજ્ય સરકારના કાયદાને ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના...
વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ 66 વર્ષીય મમતા બેનર્જીએ બુધવારે ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ...
કોરોના મહામારીને બીજી લહેર ભારતને પોતાના ભરડામાં લીધી છે અને દેશમાં બુધવારે સતત 13મા દિવસે ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા અને વિક્રમજનક...
બ્રિટન અને ભારત વચ્ચે મંગળવારે કરાયેલા માઈગ્રેશન અને મોબિલિટી કરાર હેઠળ યુકેમાં વસતા ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ્સને દેશમાં પરત લેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમતિ...
ભારતમાં સાત દિવસમાં કોરોના 26 લાખથી વધુ નવા કેસ અને આશરે 23,800ના મોત સાથે 2મેના રોજ પૂરું થયેલું સપ્તાહ અત્યાર સુધીનું સૌથી ચેપી અને...
કર્ણાટક સરકારે રવિવારની રાત્રે સરકારી હોસ્પિટલમાં 24 દર્દીઓના મોતની તપાસના આદેશ જારી કર્યા છે. આ દર્દીઓના મોત મેડિકલ ઓક્સિજનના અભાવે થયા હોવાનું માનવામાં આવે...
ભારતીય અમેરિકન બિલિયોનેર બિઝનેસમેન વિનોદ ખોસલાએ ભારતમાં હોસ્પિટલ્સને મેડિકલ ઓક્સિજનના સપ્લાય માટે 10 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે.
ભારતમાં કોરોના વાઇરસની અસાધારણ કટોકટી વચ્ચે...
ભારતમાં કોરોનાની બીજી લહેરથી ભયંકર સ્થિતિ ઊભી થઈ છે. હોસ્પિટલ બેડ, મેડિકલ ઓક્સિજન અને દવાની અસાધારણ અછત ઊભી થઈ છે અને સ્મશાનગૃહોમાં અંતિમસંસ્કાર માટે...